Big Update

Crime

Education

Surat

પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી

પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. રાજ્ય સરકારનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઇટાળવા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર પ્રારંભ થયો. સુરત જિલ્લા પંચાયત...

જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો

જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો

ઓલપાડની ચોર્યાસી પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય પ્રવિણ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. પરમ પૂજ્ય શ્રીમોટા અને પરમ પૂજ્ય...

બારડોલી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

બારડોલી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૨૨. આ વર્ષની " યોગા for Healthy Ageing " નાં સંદેશને ધ્યાનમાં રાખી કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય યોગ નાં મહત્વને...

માંડવી ખાતે શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષાનાં વિરોધમાં એક દિવસીય ઘરણાં કાર્યક્રમ યોજાશે

માંડવી ખાતે શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષાનાં વિરોધમાં એક દિવસીય ઘરણાં કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  સને ૨૦૧૦ પહેલા ભરતી થયેલ તમામ શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેનાં કારણે પ્રાથમિક શિક્ષકોમાં...

સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન

સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સુરત ડિસ્ટ્રિક્ટ સાયકલિંગ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશનનાં માર્ગદર્શન હેઠળ ખેલો ઈન્ડિયા...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....