Big Update

Crime

Education

Surat

ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સહ નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ યોજાયો

ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સહ નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. ઓલપાડ સ્થિત ખૂંટાઈ માતાનાં મંદિરનાં સભાગૃહમાં ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં ઓલપાડ તાલુકાનાં ગામેગામથી સમાજજનો એકત્રિત થયા...

શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વાલી, સમાજ અને તંત્ર વચ્ચેનો સેતુ મહત્વપૂર્ણ છે : અલ્કેશકુમાર ચૌધરી

શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વાલી, સમાજ અને તંત્ર વચ્ચેનો સેતુ મહત્વપૂર્ણ છે : અલ્કેશકુમાર ચૌધરી

ટકારમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો   (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગનાં માર્ગદર્શન હેઠળ બ્લોક રિસોર્સ...

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : મોટર અકસ્માત કેસમાં પીડિતને વ્યાજ સહીત અધધ ₹૨.૬૧ કરોડ ચુકવવા હુકમ

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૪. સુરત ડીસ્ટ્રીક્ટ કોર્ટે એક માર્ગ અકસ્માતના કેસમાં ઐતિહાસિક અને માનવીય અભિગમ ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે અકસ્માતમાં ગંભીર...

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ કાર્યક્રમ અત્રેની પ્રાથમિક શાળામાં ખૂબજ ઉત્સાહભેર ઉજવાયો હતો. ઓલપાડ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રીમતી...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....