Big Update

Crime

Education

Surat

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ કાર્યક્રમ અત્રેની પ્રાથમિક શાળામાં ખૂબજ ઉત્સાહભેર ઉજવાયો હતો. ઓલપાડ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રીમતી...

સુરત રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા બાળકોની સુરક્ષા માટે સતત સંવેદનશીલ કામગીરી

સુરત રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા બાળકોની સુરક્ષા માટે સતત સંવેદનશીલ કામગીરી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૧. જાહેર સ્થળોએ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અને જરૂરિયાતમંદ બાળકો સુધી સમયસર મદદ પહોંચાડવાના હેતુથી...

વટસાવિત્રી વ્રત: ઓલપાડ પંથકમાં નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર તાદ્શ્ય થયુ

વટસાવિત્રી વ્રત: ઓલપાડ પંથકમાં નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર તાદ્શ્ય થયુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૩૦.   પતિનાં દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરણિત મહિલાઓ દ્વારા કરવામાં આવતા વટસાવિત્રી વ્રતની ઉજવણી તાલુકાનાં કાંઠા વિસ્તારનાં કરંજ, પારડીઝાંખરી,...

બારડોલીના સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી સંગીત નાટક અકાદમીના 'ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે કરાઈ

બારડોલીના સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી સંગીત નાટક અકાદમીના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે કરાઈ

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમીના 'ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ત્વિષા વ્યાસની પસંદગી   "ગરબા એ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક...

કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો

કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૬ ભારત સરકારનાં આયુષ મંત્રાલય તથા શિક્ષા મંત્રાલયનાં પરિપત્ર અન્વયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળા ખાતે...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....