Big Update

Crime

Education

Surat

હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતિત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનાં હેતુસર કાકા-બા હોસ્પિટલ...

પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અને શાસક પક્ષનાં નેતાનો સન્માન સમારોહ યોજાયો

પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અને શાસક પક્ષનાં નેતાનો સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૧. આજરોજ પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અશ્વિનીબેન વાંસીયા તથા શાસક પક્ષનાં નેતા ગિરીશભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ...

ઓલપાડની તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મહા સફાઈ અભિયાન યોજાયુ

ઓલપાડની તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મહા સફાઈ અભિયાન યોજાયુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૯. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સફળ નેતૃત્વનાં સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાનાં અવસરે '૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં' થીમ હેઠળ...

વર્લ્ડ સાયકલ ડેની ઉજવણીમાં ધર્મેન્દ્ર પટેલની ઉત્સાહભરી ભાગીદારી

વર્લ્ડ સાયકલ ડેની ઉજવણીમાં ધર્મેન્દ્ર પટેલની ઉત્સાહભરી ભાગીદારી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૭.  સુરત ખાતે ઉજવાયેલ વર્લ્ડ સાયકલ ડે કાર્યક્રમમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો...

કામરેજનાં નિવૃત્ત શિક્ષક મગનલાલ મોઢેરાનાં કાવ્યસંગ્રહ 'મોજે-દરિયા'નું વિમોચન કરવામાં આવ્યુ

કામરેજનાં નિવૃત્ત શિક્ષક મગનલાલ મોઢેરાનાં કાવ્યસંગ્રહ ‘મોજે-દરિયા’નું વિમોચન કરવામાં આવ્યુ

લા-સિઝન રેસ્ટોરન્ટનાં બેંકેટ હોલમાં કાવ્યસંગ્રહનાં વિમોચન સહિત અનોખો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજયો   (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૫.   પોતાનાં ૭૦ માં જન્મદિવસે મગનલાલ મોઢેરા દ્વારા લિખિત...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....

Other