Big Update

Crime

Education

Surat

માંડવી ખાતે શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષાનાં વિરોધમાં એક દિવસીય ઘરણાં કાર્યક્રમ યોજાશે

માંડવી ખાતે શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષાનાં વિરોધમાં એક દિવસીય ઘરણાં કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  સને ૨૦૧૦ પહેલા ભરતી થયેલ તમામ શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેનાં કારણે પ્રાથમિક શિક્ષકોમાં...

સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન

સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સુરત ડિસ્ટ્રિક્ટ સાયકલિંગ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશનનાં માર્ગદર્શન હેઠળ ખેલો ઈન્ડિયા...

અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

પતિના માનસિક ત્રાસથી પરેશાન પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માગી

પતિના માનસિક ત્રાસથી પરેશાન પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માગી (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૮. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનો નિવૃત્તિ મંગલ ભાવના સમારોહ યોજાયો

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનો નિવૃત્તિ મંગલ ભાવના સમારોહ યોજાયો

તાલુકા, જિલ્લા સહિત રાજ્ય કક્ષાનાં સંગઠનનાં હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.16. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત માંડવી તાલુકાની ફૂલવાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય...

હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતિત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનાં હેતુસર કાકા-બા હોસ્પિટલ...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....