Big Update

Crime

Education

Surat

વટસાવિત્રી વ્રત: ઓલપાડ પંથકમાં નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર તાદ્શ્ય થયુ

વટસાવિત્રી વ્રત: ઓલપાડ પંથકમાં નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર તાદ્શ્ય થયુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૩૦.   પતિનાં દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરણિત મહિલાઓ દ્વારા કરવામાં આવતા વટસાવિત્રી વ્રતની ઉજવણી તાલુકાનાં કાંઠા વિસ્તારનાં કરંજ, પારડીઝાંખરી,...

બારડોલીના સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી સંગીત નાટક અકાદમીના 'ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે કરાઈ

બારડોલીના સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી સંગીત નાટક અકાદમીના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે કરાઈ

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમીના 'ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ત્વિષા વ્યાસની પસંદગી   "ગરબા એ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક...

કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો

કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૬ ભારત સરકારનાં આયુષ મંત્રાલય તથા શિક્ષા મંત્રાલયનાં પરિપત્ર અન્વયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળા ખાતે...

પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી

પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. રાજ્ય સરકારનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઇટાળવા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર પ્રારંભ થયો. સુરત જિલ્લા પંચાયત...

જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો

જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો

ઓલપાડની ચોર્યાસી પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય પ્રવિણ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. પરમ પૂજ્ય શ્રીમોટા અને પરમ પૂજ્ય...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....