Big Update

Crime

Education

Surat

પલસાણા તાલુકામાં નવા નિયુક્ત બીટ નિરીક્ષકોનું ઉષ્માભર્યું સન્માન

પલસાણા તાલુકામાં નવા નિયુક્ત બીટ નિરીક્ષકોનું ઉષ્માભર્યું સન્માન

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૮. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નવી જવાબદારી સંભાળનાર બીટ નિરીક્ષકોનું તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક...

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત

સુરત ખાતે આઉટસોર્સિંગના આધારે વિવિધ જગ્યાઓ ભરવા માટે માજી સૈનિકો અને આશ્રિતો પાસેથી અરજીઓ મંગાવાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭. :- જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત દ્વારા માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોની...

નાની વેડની આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં EVM દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

નાની વેડની આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં EVM દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૭. સુરત શહેરની નાની વેડ સ્થિત આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક187 માં લોકશાહી ઢબે EVM દ્વારા બાળ સંસદ 2026-27ની ચૂંટણીનું સફળ...

ગાયત્રી પરિવાર દ્વારા ઓલપાડનાં અસનાડ ગામે ગૃહે ગૃહે યજ્ઞ અભિયાન 

ગાયત્રી પરિવાર દ્વારા ઓલપાડનાં અસનાડ ગામે ગૃહે ગૃહે યજ્ઞ અભિયાન 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૫. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા 2026 નાં વર્ષને પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સાધનાનાં, અખંડ દીપ પ્રાગટયનાં તથા પરમ...

બે દિવસથી ભટકી રહેલી નિરાધાર વૃદ્ધ મહિલાનો 181 અભયમે બન્યો સહારો

બે દિવસથી ભટકી રહેલી નિરાધાર વૃદ્ધ મહિલાનો 181 અભયમે બન્યો સહારો

સ્થળ પર પહોંચી સતત કાઉન્સેલિંગ અને ઓળખના પ્રયાસો કર્યા બાદ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે ઓલ્ડ એજ હોમમાં પુનર્વસન કરાવ્યું. (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા....

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....