Big Update

Crime

Education

Surat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન એકતાનગર ખાતે સંપન્ન

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન એકતાનગર ખાતે સંપન્ન

શિક્ષક હિતનાં 31 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા : શિક્ષક હિત-શિક્ષણ હિતનાં ધ્યેય સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોનાં હકોની રક્ષા અને શિક્ષણ વ્યવસ્થાનાં સર્વાંગી...

ઓલપાડનાં ઝાંપા ફળિયાનાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દેવશયની એકાદશીની ભક્તિભાવ સાથે ઉજવણી

ઓલપાડનાં ઝાંપા ફળિયાનાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દેવશયની એકાદશીની ભક્તિભાવ સાથે ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૬. સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી દેવશયની એકાદશી નિમિત્તે તા. 26 જુલાઈ 2026, રવિવારનાં રોજ ઓલપાડનાં ઝાંપા ફળિયાનાં શ્રી લક્ષ્મીનારાયણ...

ઓલપાડ ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગેની શિક્ષક તાલીમ યોજાઈ

ઓલપાડ ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગેની શિક્ષક તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્રારા અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગે શિક્ષકો માટે...

એકતાનગર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનું સન્માન 

એકતાનગર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનું સન્માન 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૩. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાઈ ગઈ. જ્યાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક...

સામાજિક ઉત્તરદાયિત્વ: કરંજમાં પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી

સામાજિક ઉત્તરદાયિત્વ : કરંજમાં પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૧. ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં સુરત શહેરનાં મોરાભાગળ સ્થિત પહલ હોસ્પિટલનાં...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે....