Big Update

Crime

Education

Surat

181 abhayam mahila helpline number.

માતાની મદદની અપીલ પર 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક પહોંચી, સગીરા અને માતા વચ્ચે કરાવ્યું સુખદ સમાધાન

સગીરા અને યુવકનું કાઉન્સેલિંગ કરી સમજણ આપી, માતાને પણ પ્રેમ અને ધીરજથી દીકરીને સમજાવવા માર્ગદર્શન આપ્યું   (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૭. સુરત...

રસ્તા પર ભટકતી માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 

રસ્તા પર ભટકતી માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ બારડોલી ટીમ

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૭. મુશ્કેલીમાં મુકાયેલી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં રહેલી મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન, બારડોલી ટીમ...

અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રય

અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રય

અસહાય સ્થિતિમાં એકલી મળી આવેલી યુવતીને અજાણ્યા નાગરિકના સમયસરના કોલથી 181 અભયમ ટીમ ઉમરા દ્વારા કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સંકલન બાદ સુરક્ષિત આશ્રય અપાવવામાં...

મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૬. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને નિવૃત થનાર કવિતાબેન ચૌધરીનાં હસ્તે...

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૫. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા નવા પ્રવેશ મેળવનાર M.A. Sociology, સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...