Big Update

Crime

Education

Surat

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૪. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતના મહાન શિક્ષણવિદ, તત્ત્વચિંતક તથા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ....

ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી 

ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩. ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલાં રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં...

ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી

ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩.  ICDS શાખા જિલ્લા પંચાયત, સુરતનાં પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આજરોજ પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર. અને...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ai

5 સપ્ટેમ્બરે સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો કાળી પટ્ટી ધારણ કરી TET મુક્તિ અને OPS ની માંગને લઈ ‘બ્લેક બેજ વિરોધ દિવસ’ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૩. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશ અનુસાર પ્રાથમિક શિક્ષકોનાં લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે....

નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું

નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ કરાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૨. સુરત જિલ્લાન પલસાણા તાલુકાના નિયોલ પ્રાથમિક શાળામાં બાળકી યથા દેસાઈના જન્મદિન નિમિત્તે શૈક્ષણિક સામગ્રી તથા ફૂડ પેકેટનુ વિતરણ...

Exclusive News

2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪.  ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી  અને પાયલટ નરેશભાઇ...

Other