ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર થયાની ગ્રામજનોની રાવ : કસૂરવારો સામે પગલા ભરવા સ્થાનિકોની માંગ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના આમણીયા ગામે પાણીની સગવડ ઊભી કરવા માટેની યોજનામાંથી ટાંકી...
