Year: 2026

સામાજિક ઉત્તરદાયિત્વ : કરંજમાં પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૧. ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં સુરત...

તાપી જિલ્લાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

૨૩ જુલાઈએ વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે સેમિનાર; GPSC, UPSC, બેન્કિંગ, પોલીસ, રેલવે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે નિષ્ણાતો...

બેંક ઓફ બરોડાના ૧૧૯મા સ્થાપના દિવસ નિમિત્તે તાપીમાં સખી મંડળોને રૂ. ૨.૦૪ કરોડથી વધુની કેશ ક્રેડિટ લોનનું વિતરણ

૧૩૨ સખી મંડળોને રૂ. ૨૦૪.૫૦ લાખનું ધિરાણ મંજૂર; મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને મળ્યુ પ્રોત્સાહન --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી)...

તાપી જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના આરોગ્ય અને પોષણ માટે સતત કામગીરી, નિયમિત આરોગ્ય તપાસ સાથે પોષણ પર વિશેષ ભાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. બાળકોના સર્વાંગી વિકાસ, સારા સ્વાસ્થ્ય અને કુપોષણમુક્ત બાળપણના ઉદ્દેશ્ય સાથે તાપી જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં...

તાપી જિલ્લા વહીવટી તંત્રએ આરએફઓ સ્વ. વિકાસ દેસાઈને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ફરજ દરમિયાન RFO સ્વ. વિકાસ દેસાઈ વીરગતિ પામ્યા --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૦. :- વ્યારા વન વિભાગ...

વનની રક્ષા કરતાં શહીદ થયેલા બહાદુર RFO સ્વ. વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

વન બચશે તો જ જીવન બચશે, આ સંસ્કૃતિના રક્ષણ માટે RFO વિકાસ દેસાઈએ સર્વોચ્ચ બલિદાન આપ્યું: વન મંત્રીશ્રી ****** વન...

ઉકાઈ પીએચસી ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે ન્યુટ્રિશન અને આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૦ :- તાપી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉકાઈ ખાતે ન્યુટ્રિશન અને આરોગ્ય વિષયક તાલીમ...

વિદ્યાર્થીઓને GPSC-UPSC થી લઈને પોલીસ-ફોરેસ્ટ સુધીની પરીક્ષાઓનો મળશે સચોટ રોડમેપ

તાપી જિલ્લા પંચાયત અને વ્યારા કોલેજના ઉપક્રમે વ્યારામાં ૨૩ જુલાઈએ નિ:શુલ્ક મેગા સેમિનાર યોજાશે --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :...

તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીના અધ્યક્ષથાને જન ચેતના જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ

આરોગ્ય વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તાપીની જનતાને સમયસર લાભ મળે તે માટે જનભાગીદારી પર વિશેષ ભાર મૂકાયો --- (માહિતી બ્યુરો...

પીએમ સ્વનિધિ યોજનાની રૂ. ૮૦ હજારની સહાયથી પોપટભાઈના મોચીકામના વ્યવસાયને મળી નવી ગતિ

લારી-ગલ્લા ધારકો, પાથરણાવાળા અને નાના વેપારી ભાઈઓ-બહેનો માટે પીએમ સ્વનિધિ યોજના આશિર્વાદ સમાન છે - પોપટભાઈ અહિરે --- હવે આ...