Surat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાણાવડ જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની બેઠક દીઠ ખેડૂત બચાવો દેશ બચાવો મહા જનસંપર્ક અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ઘાણાવડ જિલ્લા પંચાયતની આઠ બેઠકો માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પીનપૂર, ઘાણાવડ બિલવાણ, બરડીપાડા,...

પંદર લોકોનાં જાન ગયા બાદ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી

જિલ્લા ભરની પોલીસને વાહનો ચેક કરવા આદેશ,માંગરોળ પોલીસે મોસાલી ચારરસ્તા ખાતે મીની ટ્રકનાં ચાલક પાસે લાઇસન્સ, આર.સી. બુક કે વીમાના...

કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો લવેટ ખાતે સન્માન સમારંભ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના થકી માંગરોળ તાલુકાનાં આદિવાસી વિસ્તારના ૨૮ ગામોનાં ખેડૂતોની ૩૦ હજાર એકર...

માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે કાર્યરત સુરત ડિસ્ટ્રીક બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ, પરંતુ ATM ખાલી હતું : સમગ્ર ઘટનાં CCTVમાં કેદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક લીમીટેડ ની માંગરોળ તાલુકાનાં...

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ ૨૫૩૬ રેશનકાર્ડધારકોને હુકમોનું વિતરણ : દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસકામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ તાલુકાના ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ, મહિલા...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની બેઠક માટે બુધવારે બેઠકો યોજાશે : પ્રમુખ સોનજીભાઈ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ પાલોદ ખાતે થયેલાં અકસ્માતમાં મોતને ભેટેલાં ૧૫ શ્રમજીવીઓને આપેલી શ્રધાંજલિ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં સુતેલા...

આજે માંગરોળ તાલુકાનાં પાલોદ ખાતે બનેલી ગમખ્વાર દુર્ઘટનાંમાં ૧૫નાં મોત થતાં, વનમંત્રીએ રેનબસેરા ઉભા કરવાની કરેલી જાહેરાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ...

વનમંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામો ખાતે રસ્તાના કામોના લોકાર્પણો થશેઃવાંકલ ખાતે NFSA ના લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા આવતીકાલ તા.૨૦/૧/૨૦૨૧ના રોજ સવારે ૯.૩૦ વાગે માંગરોળ તાલુકાના કંટવાવ ખાતે...

Other