માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં ગત રાત્રી દરમિયાન થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત, અન્ય છ ઘાયલ : વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર આપવાની કરાયેલી જાહેરાત : વનમંત્રીએ લીધેલી મુલાકાત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં માર્ગ ઉપર પાલોદ ગામની સીમમાં ગત રાત્રી દરમિયાન...
