Surat

માંગરોળ DGVCL કચેરીનો તઘલખી નિર્ણય : TCઓ ઉપર અરથીગ ની કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવશે : ઓછી ક્ષમતા ધરાવતાં TC પર ઉપકરણોને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે : હવે મામલો CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિધ્ધ થતા જ માંગરોળ સરકારી આરામગૃહનો રાજકીય ઉપયોગ નહિ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્યનાં ચૂંટણીપંચ તરફથી રાજ્યભરની મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે...

માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં ૫૦ જેટલાં ખેડૂતોની ૨૦૦ વીઘા જેટલી જમીન વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે-હાઇવે માટે સંપાદન કરાઈ, પરંતુ સંપાદનનાં એવોર્ડની રકમ ચૂકવાઈ નથી તે પહેલાં જ જમીનોની નકલમાં નોંધ પાડી દેવાતા ખેડૂતોએ મામલતદારને આપેલું આવેદનપત્ર

માંગરોળ તાલુકામાં ૭૨માં પ્રજાસતાક પર્વની ધામધૂમથી કરાયેલી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૬ મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક પર્વ, તાલુકા મથક માંગરોળ સહિત દેશ ભરમાં આજે...

સુરત ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં, માંગરોળ-ઉમરપાડા બેઠકનાં ઉમેદવાર દિલીપસિંહ રાઠોડનો પ્રચાર કરવા વનમંત્રી સહિતની ટીમ ઝંખવાવ ખાતે આવી બેઠક યોજી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંકની ચૂંટણીની પ્રચાર અંતિમ તબક્કામાં પોહચ્યો છે. આગામી...

સુરત : પલસાણા પાડા ફળીયામાં રહેતા રોહીતભાઇ લલ્લુભાઇ પટેલ ગુમ થયા છે : ભાળ મળે તો પલસાણા પોલીસ મથકે જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત તા. ૧૬/ ૦૧/૨૦૨૧નાં રાત્રિનાં 10 કલાકેથી સુરત જિલ્લાનાં પલસાણા પાડા ફળીયામા રહેતા રોહીતભાઇ લલ્લુભાઇ પટેલ...

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશની લોકશાહી કે જ્યાં દેશના મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે...

માંગરોળ તાલુકા કોગ્રેસમાં ભૂકંપ, એક લાખ, વીસ હજાર આદિવાસી મતદારો હોવા છતાં, આદિવાસી કૉંગી પ્રમુખ સોનજીભાઇ વસાવાની અપમાન કરવામાં આવ્યું છે : જેની કિંમત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસે ભોગવવું પડશે : દિલીપભાઈ વસાવા

માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર BTPનાં ઉમેદવાર તરીકે સોહેલ જાડાની કરાયેલી પસંદગી : માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લાના ૩૦૦ કાર્યકરો સાથે BTPમાં કરેલો પ્રવેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામનાં સોહેલ શબ્બીર જાડા (જર્મન) કે જેમણે નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠક માટે...

સુરત ST વર્કસ સોસાયટીના પ્રમુખ રસીદ શેખ સામે કારોબારી સમિતિનાં સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોદ્દા ઉપરથી દૂર કરી, નવા પ્રમુખપદે અ. આરીફ પપ્પુ ની કરાયેલી વરણી : ૧૪૦૦ સભાસદોનાં હિતમાં લોન આપવાની કાર્યવાહી શરૂ કરવા કરાયેલી માંગ

Other