માંગરોળ DGVCL કચેરીનો તઘલખી નિર્ણય : TCઓ ઉપર અરથીગ ની કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવશે : ઓછી ક્ષમતા ધરાવતાં TC પર ઉપકરણોને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે : હવે મામલો CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક કક્ષાની DGVCLની કચેરી કાર્યરત છે.આ કચેરીનાં વહીવટી દારો તરફથી...
