Surat

તા. ૧૬મી જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ૪૦૦ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી મૂકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાં સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો તારીખ ૧૬મી થી પ્રારંભ થઈ...

માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં મુખ્ય પશુપાલક નિયામક સહિત તેવીસ જગ્યાઓ ખાલી, આ જગ્યાઓ ભરવા એડવોકેટ દર્શનભાઈ નાયકે રાજ્યનાં મુખ્ય સચિવને કરેલી રજુઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બિમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં...

માંગરોળના ગીજરમ ગામનાં નવયુવાન ખેડૂતે થાઈલેન્ડમાં થતી એક કીલો વજન ધરાવતાં જમરૂખની સફળ ખેતી કરી, ખેતી પોતાના બાવીસ વિઘાના ખેતરમાં સાત હજાર છોડ રોપી, હાલમાં લઈ રહ્યા છે જમરૂખનું મબલખ ઉત્પાદન

તાલુકા મથક માંગરોળ ખાતે ઓનલાઈન સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન : તમામ એજન્ડાના કામો સર્વાનુમતે પસાર : સુમુલના ઓડિટરો તરફથી હવે દર ત્રણ મહિને ઓડિટ કરાશે – પ્રમુખ માનસિંહ પટેલ

ઓલપાડ પંથકમાં લોકોએ કોરોના ભૂલી પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  ૧૪મી જાન્યુઆરી એટલે 'પતંગોત્સવ'. આ અનોખો પર્વ દેશ-વિદેશમાં વિખ્યાત છે. મકરસંક્રાંતિ, ઉત્તરાયણ જેવા નામો ધરાવતું...

સુરતની સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન માધ્યમથી આવતી કાલે યોજાશે : માંગરોળ તાલુકાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ માટે માંગરોળ ટાઉનહોલ ખાતે કરાયેલું આયોજન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સસ્થા એવી ધી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ...

માંગરોળની મોટામિયાં બાવાની ઐતિહાસિક દરગાહ ખાતે ઉર્સ – મેળો મોકૂફ રાખી દેશમાંથી કોરોના દૂર થાય તે માટે હાલનાં ગાદીપતિની હાજરીમાં પ્રાર્થના કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી અને ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઇ ચારો,...

માંગરોળ- ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા અગત્યનાં ST રૂટો શરૂ ક કરવામાં આવતાં ભોગવી રહ્યા છે ભારે પરેશાની : DC થી લઈ ડેપો મેનેજરો નિગમે આપેલાં મોબાઈલો રીસીવ કરતાં નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોનાની મહામારીને પગલે એસ.ટી.વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારોનાં અનેક એસ.ટી.રૂટો બંધ કરી દીધા હતા. આજે નવ માસ...

સરકાર તરફથી તુવેર, ચણા અને રાઈડાના ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા, તા. ૧૫મી થી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકાર તરફથી તુવેર, ચણા અને રાઈડા ના ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે.અને આવતી કાલે...

આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર જતાં માંગરોળ તાલુકાનાં ૩૮ ગામો ખાતે મમતા દિવસો રદ કરવાની નોબત આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ તાલુકા સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ પ્રશ્ને હડતાળ ઉપર ઉતર્યા છે....

Other