Surat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની બેઠક માટે બુધવારે બેઠકો યોજાશે : પ્રમુખ સોનજીભાઈ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ પાલોદ ખાતે થયેલાં અકસ્માતમાં મોતને ભેટેલાં ૧૫ શ્રમજીવીઓને આપેલી શ્રધાંજલિ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં સુતેલા...

આજે માંગરોળ તાલુકાનાં પાલોદ ખાતે બનેલી ગમખ્વાર દુર્ઘટનાંમાં ૧૫નાં મોત થતાં, વનમંત્રીએ રેનબસેરા ઉભા કરવાની કરેલી જાહેરાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ...

વનમંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામો ખાતે રસ્તાના કામોના લોકાર્પણો થશેઃવાંકલ ખાતે NFSA ના લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા આવતીકાલ તા.૨૦/૧/૨૦૨૧ના રોજ સવારે ૯.૩૦ વાગે માંગરોળ તાલુકાના કંટવાવ ખાતે...

માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં ગત રાત્રી દરમિયાન થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત, અન્ય છ ઘાયલ : વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર આપવાની કરાયેલી જાહેરાત : વનમંત્રીએ લીધેલી મુલાકાત  

માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં ૩૫૦ સરકારી કર્મચારીઓને કોરોનાની વેકસિન મુકવામાં આવશે : આજે ૯૦ ને રસી આપવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં આશરે ૩૫૦ જેટલાં સરકારી કર્મચારીઓને કોરોનાં વેકસિન મુકવાનો આજથી માંગરોળ તાલુકામાં...

માંગરોળ તાલુકાની ઝંખવાવ અને નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકો તથા આ બેઠકોમાં આવતી તાલુકા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોને સાંભળવા માટે બેઠકો યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની ઝંખવાવ અને નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકો તથા આ બેઠકોમાં આવતી તાલુકા પંચાયતની બેઠકો ઉપર...

તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ કરાયું : કોવિડ-૧૯ની રસીના સેન્ટર તરીકે પણ પસંદગી કરાઈ છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મોસાલી-તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ...

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ આજથી રાબેતા મુજબ શરૂ : વકીલો-અરજદારો કોર્ટ ઉપર આવી પહોચ્યાં : કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. કોરોનાં મહામારીને પગલે કોર્ટ અરજદારો માટે પણ...

ઉમરપાડાના દેવધાટ ખાતે રૂા.૨૧.૨૨ કરોડના આદિમજુથના વિકાસકીય યોજનાઓના લાભોનું વિતરણ તથા બે કરોડના ખર્ચે ઉભા કરાયેલા પ્રવાસન કેન્દ્ર નું લોકાર્પણ કરતા વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમરપાડા તાલુકાના દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું સુરત વનવિભાગ દ્વારા રૂા.બે કરોડના...