Surat

BRC ભવન માંગરોળ ખાતે તાલુકા કક્ષાનો ઓન લાઇન ટોય ફેર (રમકડા મેળો) યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : GCERT, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત દ્વારા બાળકોને આંનદ કારક અઘ્યયન, અધ્યાપન શિક્ષણ મળે...

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘમાં ડાંગ જિલ્લાના હોદ્દેદારને આંતરિક ઓડિટર તરીકેની મહત્વની જવાબદારી આપવામાં આવી

રણજીતભાઈ પટેલને આંતરિક ઓડિટર તરીકે નિમણુંક કરવામાં આવી (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખશ્રી...

કીમ ચારરસ્તા ચોકીને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા માંગ કરાઇ.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બે દીવસ અગાઉ સુરત જિલ્લાના કીમ ચારરસ્તા પાસે હાઈવાનાં અકસ્માતમાં ૧૫ મજૂરોના મોત થયા બાદ...

માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે અકસ્માતમાં માર્યા ગયેલાઓને સરકારી સહાય ચૂકવવા માંગરોળ, તાલુકા પંચાયતને આદેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બે દિવસ અગાઉ માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ પાસે...

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાણાવડ જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની બેઠક દીઠ ખેડૂત બચાવો દેશ બચાવો મહા જનસંપર્ક અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ઘાણાવડ જિલ્લા પંચાયતની આઠ બેઠકો માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પીનપૂર, ઘાણાવડ બિલવાણ, બરડીપાડા,...

પંદર લોકોનાં જાન ગયા બાદ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી

જિલ્લા ભરની પોલીસને વાહનો ચેક કરવા આદેશ,માંગરોળ પોલીસે મોસાલી ચારરસ્તા ખાતે મીની ટ્રકનાં ચાલક પાસે લાઇસન્સ, આર.સી. બુક કે વીમાના...

કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો લવેટ ખાતે સન્માન સમારંભ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના થકી માંગરોળ તાલુકાનાં આદિવાસી વિસ્તારના ૨૮ ગામોનાં ખેડૂતોની ૩૦ હજાર એકર...

માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે કાર્યરત સુરત ડિસ્ટ્રીક બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ, પરંતુ ATM ખાલી હતું : સમગ્ર ઘટનાં CCTVમાં કેદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક લીમીટેડ ની માંગરોળ તાલુકાનાં...

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ ૨૫૩૬ રેશનકાર્ડધારકોને હુકમોનું વિતરણ : દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસકામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ તાલુકાના ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ, મહિલા...