માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા ૨૮ અરજીઓ : પરંતુ તાલુકા સલાહકાર સમિતિની બેઠકમાં એક પણ સદસ્ય હાજર ન રહેતાં, આગામી તારીખ ૩૧મીનાં સમિતિની ફરી બેઠક બોલાવતાં માંગરોળનાં મામલતદાર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા માટે પુરવઠા વિભાગે જાહેર...
