Surat

અમારા ખેતર સુધી પાણી મળતા હવે અમે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું : વજીરભાઈ દામાભાઈ ચૌધરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંડવી તાલુકાના ગોડધા ગામના વજીરભાઈ દામાભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં માંડવી ખાતે વિયર-૨ માં બીટ ચોકીદાર તરીકે...

માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ...

માંડવી તાલુકાના પરવટ ગામના નિશાબેન ચૌધરીએ સખી મંડળ અંગે મુખ્યમંત્રીને મહિલા ઉત્થાન પ્રવૃત્તિ જાણકારી આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી પોતાનો અનુભવ જણાવ નાર અન્ય એક લાભાર્થી એવા માંડવી તાલુકાના પરવટ...

માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૦ કરોડનાં ખર્ચે ઉભી કરાયેલ પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ કરેલું ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...

આજે વહેલી સવારે ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૯મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે, સુરત જિલ્લાના અતિપછાત એવા તાલુકા મથક ઉમરપાડા સહિત આસપાસનાં...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે અશરફ મરઘાં ફાર્મમાં ચાર દિવસમાં ૯૦ અને આજે એક જ દિવસમાં ૪૫ જેટલાં મરઘાં અને બચ્ચાંના મોત થતાં પશુચિકિત્સા વિભાગ દોડતો થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા અશરફ મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં...

માંગરોળ તાલુકાનાં મોસાલી ગ્રામ પંચાયત ખાતે એક માસ કરતાં વધુ સમયથી તલાટીની જગ્યા ખાલી : જેને ચાર્જ અપાયો એ તલાટી લાંબી રજા ઉપર ઉતરી જતાં પ્રજાજનોની પરેશાનીમાં થયેલો વધારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે એક મહિના કરતાં વધુ સમયથી તલાટીની જગ્યા ખાલી હોવાથી,...

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામનાં જિમ્મી વસાવાની ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિનાં મંત્રીપદે કરાયેલી નિમણુંક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે આદિવાસી સમાજની યુવા પેઢી શિક્ષિત તો બની જ છે. પરંતુ સાથે સાથે સમાજ સેવાના પણ...

કોમી એકતાનાં દર્શન કરાવતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનો ઉર્સ – મેળો કોરોના મહામારીના પગલે આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ મુકામે આવેલી, ઘેર ઘેર ગાય પાળો, કોમી-એકતા, ભાઇ ચારો, વ્યસન...

માંગરોળ તાલુકાનાં ત્રણ સ્થળોએ કોવિડ-૧૯ની રસીકરણની ડ્રાય રનમાં ૭૫ લાભાર્થીએ ભાગ લીધો : કાર્યક્રમ સંપૂર્ણ સફળ : આરોગ્ય વિભાગ તરફથી સુંદર આયોજન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  હવે ટૂંક સમયમાં જ કોવિડ-૧૯ ની રસી આવનાર છે. ત્યારે આ રસી નાગરિકોને કેવી રીતે...

Other