Big Update

“મેદસ્વિતા મુક્ત ગુજરાત “(વેઈટ લોસ) અભિયાન અંતર્ગત ૧/૫/૨૫ થી ૩૦/૫/૨૫ સુધી નિશુલ્ક યોગશિબિર યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૮. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા મુક્તિ માટે દેશવાસીઓને કરેલા...

રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે અધતન ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત કરાયું

રૂ.498.51 ના ખર્ચે 25 હજાર ચો.મી જમીન વિસ્તારમાં એસ.ટી ડેપો વર્કશોપ નિર્માણ કરવામાં આવશે *** (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17....

16 એપ્રિલનાં રોજ જિલ્લા પંચાયત કચેરી સુરત ખાતે HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓનાં HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પનું ઓફલાઈન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે. HTATનાં સુધારા...

ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં પ્રાથમિક વિભાગમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો...

માઁ શિવદૂતી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ નર્મદા શ્રમ અને સેવા શિબિરમાં ભાગ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,...

સોનગઢ ખાતે શ્રી શિવાજી યુવક મંડળની કારોબારી બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તારીખ 27/02/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે શિવાજીનગર ખાતે આવેલ શ્રી શિવાજી યુવક મંડળના કાર્યાલયમાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં...

પત્ની પર વહેમ રાખી પત્ની અને અને દીકરી ઘરમાંથી કાઢી મૂકતા મહિલાના પતિને સમજાવી સમાધાન કરાવતી 181 ટીમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પતિ દ્વારા પત્ની પર વહેમ કરી પત્ની અને દિકરીને ત્રાસ આપતાં માતા અને દીકરી ઘરમાંથી નીકળી...

કલા મહાકુંભની પ્રદેશ કક્ષાની સ્પર્ધાનો વ્યારા નગરમાં દબદબાભેર પ્રારંભ

૩૦ કૃતિઓ માટે ૪૦૦૦ સ્પર્ધકો દક્ષિણપથ વિવિધલક્ષી વિધાલય ખાતે જિલ્લા કક્ષાની વિજેતા કૃતિઓ રજૂ કરશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ,...

ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ ઈ.એમ.આર.આઇ. અમદાવાદ ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અમદાવાદ ખાતે ઈ . એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યું.એસ.એ...

Other