Big Update

રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી હળપતિ

રાજ્ય સરકારે આદિજાતિ ઉત્કર્ષ માટે હરહંમેશ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે - આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ --- ઉકાઈ-શેરૂલ્લા અને...

જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિ. પ્રા. શિક્ષણાધિકારીઓનો વિદાય તથા આવકાર સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં વેસુ રોડ સ્થિત જિલ્લા પંચાયત કચેરીનાં સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા...

માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો  વિષય પર ત્રણ દિવસીય તાલીમ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ICAR CIFT વેરાવળ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય...

જિલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ટકારમા પ્રાથમિક શાળાએ કૃતિ રજૂ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તા....

સોનગઢનાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉકાઇ દ્વારા લંચ બોક્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા. 1/12/2024ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામા 100 જેટલા બાળકો...

સોનગઢ ખાતે મહાત્મા જોતિરાવ ફુલેજીથની ૧૩૪મી પુણ્યતિથિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લા સોનગઢમાં આજ રોજ તા.૨૮-૧૧-૨૦૨૪ મહાત્મા જ્યોતિરાવ ફુલેજી ની ૧૩૪મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ...

મહામહિમ રાજ્યપાલશ્રીની કાર્યશિબિરથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ કરતા થયા વાલોડના રોહિતભાઈ

કુદરતી ખાતરથી પાકતા જામફળ મીઠા મધુરા અને ભરપુર પોષક તત્વો વાળા થાય છે. ૦૦૦૦૦૦ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨. તાપી...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20/11/24 ના રોજ સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની...

સુરત કલેકટરને મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી કહેવાતા તોડબાજ પત્રકારો પર કાર્યવાહીની માંગ કરાઈ

સાબીર અબ્દુલ હમીદ શેખ કે જેઓ પોતે પત્રકાર છે અને “દિવ્ય સંદેશ” નામનું એક દૈનિક સમાચાર પત્ર પબ્લીશ કરે છે....

NPAના નેજા હેઠળ આજરોજ અમરેલી જીલ્લાનાં જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપી માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોરની ખાતાકીય તપાસ કરી બદલીની માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા. 07મીનાં રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ...

Other