Tapi

તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13. - તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ અને રમત સાથે જ્ઞાન આપવાના...

વ્યારાના બેડકુવાદુરના શ્રી પ્રતિક ચૌધરીએ કહ્યુ… : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વાતો સો ટકા સાચી, પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી અને પોષણક્ષમ બની છે

તાપી જિલ્લામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી વિઝનનો સકારાત્મક પ્રભાવ --- ધોધમાર વરસાદ છતાં ખેતરમાં પાણી શોષાયું, અળસિયાં બન્યા આશીર્વાદ...

વાલોડ ઘટકના ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

દૂધ સંજીવની, પોષણ સુધા યોજના, પોષણની ગુણવત્તા અને વિશેષ બાળ સંભાળ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું --- (માહિતી બ્યુરો...

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત મત્સ્ય રત્ન–2026 સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. તા. 10 જુલાઈ, 2026ના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી,...

તાપી જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 15 નાસ્તા સેન્ટરોમાં ચકાસણી હાથ ધરાઈ

ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થાની તપાસ; ન્યૂઝ પેપરના ઉપયોગ ન કરવા સૂચના અપાઈ  -- (માહિતી બ્યૂરો દ્વારા, તાપી)...

પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ-6 પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 10 :- પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટેની વર્ષ 2027-28ની પ્રવેશ પરીક્ષા...

તાપી જિલ્લામાં ૨૩ જુલાઈએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  ૧૦.  રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રજાના પ્રશ્નોનો સમયબદ્ધ અને અસરકારક ઉકેલ લાવવાના હેતુથી તાપી...

આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી બાબતોની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રિશિયન અને આરોગ્ય સુખાકારી વધારવા રચનાત્મક સૂચનો કરતા કલેકટરશ્રી ચૌધરી --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :, તા. ૦૯. ...

તાપી જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલરને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે -- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 09 :- સહાયક...

વાલોડના દોડકીયા ગામે નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૯. :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકીયા ફળિયું નદીમાં તણાઈ જવાથી અકાળે અવસાન પામેલા...