માં સરસ્વતી નામ જ્ઞાનરૂપી પ્રકાશથી કોરોનારૂપી રાક્ષસ ભસ્મ થશે અને શાળારૂપી બગીચાઓમાં ફરી બાળરૂપી મોરલાઓ ટહૂકા કરશે : વિજય પટેલ
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : શાળાએ વિદ્યાનું ધામ છે, માં સરસ્વતીનું પવિત્ર મંદિર છે. જેનો દરેક વર્ગખંડ એક ગર્ભગૃહ છે કે...
