Surat

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને ૧૧ મેથી અનાજ વિતરણ શરૂ કરાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ AAY...

ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલયમાં ૬૦ બેડ ની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરતના આદિવાસી પછાત વિસ્તારમાં ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલય ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાના સફળ પ્રયત્નો થી...

વાંકલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાનું વિતરણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડ સેન્ટરમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલભાઈ પઠાણ દ્વારા એકલાખ...

વનમંત્રીની પ્રેસ કોન્ફરન્સ : મીડિયાને કોવિડ કામગીરીની વિગતો આપી

સુરત શહેરમાં કાર્યરત ૨૩૭ અને ગ્રામ્યમાં ૩૯ ધન્વંતરિ રથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવાર સેવાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે રાજ્ય...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપક આર. દરજીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.દિપક આર.દરજીએ ઓલપાડ તાલુકાની સાધી યેર પ્રાથમિક શાળા ખાતે કોરોનાની રસીનો...

વાંકલ ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ. દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઉકાળાનું...

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામના સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસના અંતે કોરોનાને આપી મ્હાત  

સાત દિવસ બાયપેપ અને ત્રણ દિવસ ઓક્સિજન પર સઘન સારવાર અપાઈ (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાના કહેર વચ્ચે અનેક...

સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોનો શિક્ષણયજ્ઞ કોરોના વચ્ચે બાળહિત કાજે સતત પ્રજવલિત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કવોરોન્ટાઈન, આઇસોલેશન, રેપિડ ટેસ્ટ, RT-PCR રિપોર્ટ, રેમડેેસિવિર ઇન્જેક્શન, નેગેટિવ - પોઝિટિવ, લોકડાઉન, કરફયૂ જેવાં પારિભાષિક શબ્દોથી...

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોવિડ-19ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારીશ્રી માંડવીના અધ્યક્ષસ્થાને ૨૭-૦૪-૨૦૨૧ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં...

માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે દર વર્ષે ચૈત્ર સુદ પુનમના દિવસે ઉર્સ- મેળો ઉજવાય છે જે કોરોના મહામારીને લઇ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો હતો