Surat

માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાયસમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાય હતી.ભાજપના તાલુકા...

બીઆરસી ભવન, ઓલપાડ ખાતે વિશ્વ પુસ્તક દિનની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી

પુસ્તકોનો ચેપ લગાડી જુઓ આપોઆપ કવોરોન્ટાઈન થઈ જશો.- વાયરલ મેસેજ  (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ૨૩મી એપ્રિલનો દિવસ મહાન લેખક શેક્સપિયરનો...

માંગરોળના લવેટ -ભડકુવા ગામે લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી બિનઉપયોગી

- કોરોનાનાં કપરા કાળ વચ્ચે લોકોને પીવાનાં અને ઘરવપરાશનાં પાણી માટે મુશ્કેલી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  એક તરફ કોરોનાએ...

કોરોના સારવાર માટે એમ્બ્યુલન્સ ખરીદવા રૂ.૧૨.૫૧ લાખની તત્કાલ ફાળવણી કરતા ઓલપાડના જાગૃત્ત જનપ્રતિનિધિ મુકેશભાઈ પટેલ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): દેલાડની જીવનરક્ષા હોસ્પિટલમાં અગાઉ ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને ૦૯ વેન્ટિલેટર ફાળવી આપ્યા હતા. વૈશ્વિક...

ઓલપાડ ખાતે કાર્યરત કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દીપકભાઈ દરજીએ સમીક્ષા મુલાકાત લીધી

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારણના હેતુસર કાર્યરત છે આ વૉર રૂમ (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  સમગ્ર રાજય સહિત કોરોનાનો કહેર...

ઉમરપાડાના બિલવણ ગામે કોરોના સંક્રમિત થતા પોલીસ કોન્સ્ટેબલનું અવસાન

ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું... નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા...

વન-પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના વાંકલ કન્યાછાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લા...

રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  'સમગ્ર શિક્ષા' અભિયાન...

ઉમરપાડાનાં ખૌટારામપુરા ગામે એક હજાર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ઉંમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામે કોરોના વાયરસની મહામારીને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા ૧૦૦૦ જેટલા લોકોએ...

બારડોલી પ્રાંત કચેરીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : કોરોના દર્દીઓ માટે આર્શીવાદરૂપ એવા રેમડિસીવીર ઈન્જેકશનો માટે મેળવવા માટે સુરત જિલ્લાના ગ્રામ્ય તાલુકાના દર્દીઓને મેળવવામાં...