અતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં પડેલાં, ઘેરા પ્રત્યાઘાટ, સોમવારે,કેન્ડલમાર્ચ સાથે રેલી કાઢી,માંગરોળનાં મામલતદાર-PSI ને આવેદનપત્ર અપાશે.
સુરતમાં બનેલાં અતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે.અને આ બનાવ પ્રશ્ને સુરત જિલ્લા ભિલિસ્તાન ટાઇગર સેના,...
