આદિવાસી વિસ્તારના લોકોની મુંઝવણોનો ત્વરિત નિકાલ લાવવો એ આપણી પ્રાથમિક જવાબદારી : કલેક્ટરશ્રી દેવ ચૌધરી
તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નવનિયુક્ત મહેસુલી તલાટીઓને ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થતાં પ્રશસ્તિપત્ર એનાયત કરાયા --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી)...
