Surat

ઉમરપાડા તાલુકામાંથી વધુ ચાર કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળી આવ્યા

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના વડપાડા, મૌલી પાડા અને ચવડા ગામેથી કોરોના વાયરસના  પોઝિટિવ કેસ મળી આવ્યા હતા....

વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે ઝંખવાવ ગામે બસો વૃક્ષનાં રોપાઓનું કરાયેલું વિતરણ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : આવતીકાલે તારીખ ૫ મી જૂનનાં વિશ્વ પર્યાવરણ દિન છે, જેને ધ્યાનમાં લઈ માંગરોળ તાલુકાના ઝંખવાવ...

સુરત જિલ્લામાં ઉદ્યોગો બંધ હોવા છતાં લાખો રૂપિયાનાં વીજબીલ ફાળવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  કોરોનાં મહામારીને લઇને સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું જેને લઈને શ્રમિક...

કોરોનાં વાઈરસ અને લોકડાઉનની અસર : પચીસ વર્ષથી ફેરી ફરી, રીપેરીંગ કામનો ધધો કરતા કારીગરે સીત્તેર દિવસ પછી, ધંધાની શરૂઆત કરી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સમગ્ર રાજ્ય અને સુરત જિલ્લામાં કોરોનાં વાઇરસ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી જાહેર...

માંડવીના વિરપોર ગામે સામાન્ય બાબતે બે જૂથ બાખડતા પોલીસે ગુનો દાખલ કર્યો

ઝઘડામાં લોખંડની પરાઈ તથા લાકડી વડે હુમલો કરતાં માતા પુત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. (નિલય ચૌહાણ દ્વારા,...

ડુંગરી પાડામાં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા બે હજાર જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યું 

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા માં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા 2000 જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં...

માંગરોળ : કીમ ચારરસ્તા ખાતે ગટરની સફાઇ કરતાં એક મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમ ચાર રસ્તા ખાતે એક ગટરની સફાઈ કરતી વખતે એક મૃતદેહ મળી...

માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ચારસો કીલો ગૌમાંસ અને ચાર જીવતી ગાયો ઝડપી પાડી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી, ત્યારે માંગરોળના પી.એસ.આઈ. પરેશ આઇ.નાયીને બાતમી મળી કે...

માંગરોળ : સરકારે APMC કોસંબાને ટેકાના ભાવે સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોના ચણા ખરીદવા આપેલી મંજૂરી, ખરીદીનો કરાયો પ્રારંભ

માંગરોળ તાલુકા એ.પી.એમ.સી., કોસંબાને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનાં  સેન્ટર તરીકે સરકારે મંજૂરી આપી છે   (નઝીર પાંડોર દ્વારા,  મોટામિયાં...

આયુષ્યમાન ભારત એન્ડવેલનેસ સેન્ટર ખરેડા દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું અને તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા ગામના 1600લોકોને ગ્રામ પંચાયત ધોળીકૂઈ ખાતેઆર્યુવેદીક ઉકાળા...