Surat

પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ/નિદર્શન બનાવી વધુને વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને માર્ગદર્શન અપાયુ (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; મંગળવાર: રસાયણિક ખાતરો અને જતુંનાશક દવાના...

સુરત જિલ્લાના પલસાણા ખાતે નવા પોલીસ મથકને ખુલ્લુ મુકતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : સુરત જિલ્લાનાં પલસાણા ખાતે નવી ઉભી કરાયેલ પોલીસ મથકની ઇમારતને આજે રાજયનાં સિનિયર કેબીનેટ...

કડોદરા પંથક ફરી ભયમાં માથાભારે લિસ્ટેડ બુટલેગર ઈશ્વરએ પોતાના સાગરીતો સાથે વાકાનેડા ગામમાં રિવોલ્વર લહેરાવી….

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેશસિંહ આર.ગોહિલ સહિતનો પરિવાર  રાત્રીએ પોતામાં ઘર આંગણે...

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે બે શખ્સોએ એક વેપારીને ધમકી આપી દશ હજાર રૂપિયા ખંડણી પેટે લીધા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે રહી કરીયારા ની દુકાન ચલાવતા લાડુંભાઈ લીબાભાઈ ગુજ્જર ની પાસે આજ...

સુરતના ખોલવડ ખાતે ફાયરીંગની ઘટના બની હતી, પૈસાની લેતીદેતીમાં એક મિત્ર એ બીજા મિત્રની કાર પર કરી દીધા ૨ રાઉન્ડ ફાયર, ગોળી કારનાં કાચમાં વાગતા બીજા મિત્રને પહોચી ઈજા , પોલીસ ઘટના સ્થળે પહોચી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા અજમેર શરીફનાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર એન્કર અમિષ દેવગન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

કોરોના મહામારીમાં, કોનાં બાપની દિવાળી : સુરતના ડી.ડી.ઓ.ના સરકારી બંગલા પાછળ અધધ… રૂપિયા ૩૦.૬૯ લાખનો ધૂમાડો

 જિલ્લા પંચાયતની કારોબારી સમિતીમાં બંગલા માટે પાંચ લાખ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી હતી   (નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) ...

માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે ઝંખવાવ આઇ.ટી.આઇ. ખાતે સુવિધા ઉભી કરાઇ પણ નેટ સેવા અને ઇલેક્ટ્રીક પાવર વારંવાર ખોટકાતા પ્રજા પરેશાન

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે સરકારનાં વાહનવ્યવહાર વિભાગ તરફથી તાલુકાનાં...

શનિવારે મોસાલી વિજ સબસ્ટેશનનાં ત્રણ અને ધામરોડ વિજ સબસ્ટેશનનાં તમામ વીજ ફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  તારીખ ૨૦ મી જૂનનાં   શનિવારે, માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે ઉભા કરાયેલ વીજસબસ્ટેશનમાંથી નીકળતાં માઇક્રો...

ભારતના મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિષે આપત્તિ જનક ટિપ્પણી કરનાર એંકર અમીષ દેવગન વિરુદ્ધ મામલતદાર માંગરોલને આવેદનપત્ર તથા પી.એસ.આઇ. ને ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી