માંગરોળ તાલુકાના પાંચ ગામોમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ રૂપિયા 1081 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ કંટવાવ લવેટ મોટી ફળી, પાણી આમલી, ભીલવાડા સહિત પાંચ...
