Surat

માંગરોળ મામલતદારને કોગ્રેસ તરફથી વિવિધ પ્રશ્ને આવેદનપત્રો આપવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  આજે તારીખ ૨૬ નાં માંગરોળ મામલતદારને સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ ,માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ,...

નાની નરોલી G.I.P.C.l કંપની ખાતે કામદારોએ શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ કર્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :  માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત gipcl કંપનીના કામદારોએ શ્રમિકોના હક અને અધિકાર વિરુદ્ધ બની...

આંબાવાડી ગામે અનાજ કીટનુ વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે સેવાભાવી કાર્યકર રાજુભાઈ રામજીભાઈ ચૌધરી દ્વારા ગરીબોને અનાજ કીટ નું વિતરણ...

પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ કોરોના મહામારીને લઈ મોકૂફ રાખવામાં આવ્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સાદગીભર્યા માહોલમાં હાલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી દ્વારા દેશ મહામારી માંથી મુક્તિ મેળવે તે માટે પવિત્ર...

વાંકલ સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ૩ ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ત્રણ ગામના 3200 લોકોને ઘર ઘર...

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ડોંગરીપાડા ગામે ૩૧૨ જેટલા શ્રમિકોને રોજગારી નો લાભ મળ્યો સામાજિક અંતર જાળવી પાથમિક સારવારની આરોગ્યની સુવિધાઓ...

ઉમરપાડા ગવર્મેન્ટ હાઈ સ્કૂલ નુ પરિણામ 50% આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :  ઉમરપાડા તાલુકા મથકે આવેલ ગવર્મેન્ટ હાઈ સ્કૂલ નુ પરિણામ 50% આવ્યું. ઉમરપાડા ગવર્મેન્ટ હાઈ સ્કૂલ...

ઝંખવાવ નજીકના ગુંદીકુવા અને આમલી ડાબડા માર્ગ ઉપરથી 7 ગાય સહિત કુલ 11 પશુઓને કતલ માટે લઈ જતી પીક અપ ગાડી પોલીસે ઝડપી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડાના ગુડી કુવા ગામથી આમલી ડાબડા ગામ વચ્ચેના માર્ગ ઉપર પીકઅપ ટેમ્પામાં કતલ કરવા ના...

ઉમરપાડાના પીનપૂર ગામે દીપડાએ ૧૧ વર્ષીય કિશોરી ઉપર હુમલો કર્યો

કિશોરીને સામાન્ય ઇજા થઇ વનવિભાગે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા તજવીજ શરૂ કરી (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  :  ઉમરપાડા તાલુકાના પીન...

સુરત અને કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કર્યા

ઉમરપાડાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિસિંગભાઈ વસાવાએ આશરો આપી માનવતા મહેકાવી. (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બિહાર પગપાળા જઇ રહેલા ૨૭...

Other