Surat

સુરત જિલ્લાના મઢી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કરેલું ૬૦ દિવસનું જાહેરનામું : ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખા દ્વારા બાલિકા સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પૂરા જોશથી ઉજવીએ છીએ. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી...

મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે : વિજયભાઈ રૂપાણી

માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડુતોમાં નવો આનંદ અને ઉલ્લાસ છવાયો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થતાં માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિ વાસી ખેડુતોમાં નવો આનંદ...

અમારા ખેતર સુધી પાણી મળતા હવે અમે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું : વજીરભાઈ દામાભાઈ ચૌધરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંડવી તાલુકાના ગોડધા ગામના વજીરભાઈ દામાભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં માંડવી ખાતે વિયર-૨ માં બીટ ચોકીદાર તરીકે...

માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ...

માંડવી તાલુકાના પરવટ ગામના નિશાબેન ચૌધરીએ સખી મંડળ અંગે મુખ્યમંત્રીને મહિલા ઉત્થાન પ્રવૃત્તિ જાણકારી આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી પોતાનો અનુભવ જણાવ નાર અન્ય એક લાભાર્થી એવા માંડવી તાલુકાના પરવટ...

માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૦ કરોડનાં ખર્ચે ઉભી કરાયેલ પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ કરેલું ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...

આજે વહેલી સવારે ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૯મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે, સુરત જિલ્લાના અતિપછાત એવા તાલુકા મથક ઉમરપાડા સહિત આસપાસનાં...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે અશરફ મરઘાં ફાર્મમાં ચાર દિવસમાં ૯૦ અને આજે એક જ દિવસમાં ૪૫ જેટલાં મરઘાં અને બચ્ચાંના મોત થતાં પશુચિકિત્સા વિભાગ દોડતો થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા અશરફ મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં...