Year: 2026

વેકેશન તથા આકરી ગરમીનાં પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીનો સમયગાળો બદલવા માંગ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરી ૨૦૨૬ નાં કાર્યક્રમ અંગે વસ્તી ગણતરી...

તાપી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૫૭ પ્રશ્નો પૈકી ૪૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

રૂબરૂ ઉપસ્થિત ૩૬ અરજદારોના પ્રશ્નોને વાચા આપતા કલેકટર ડૉ. વિપીન ગર્ગ --- જિલ્લા કલેકટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ...

રાજકીય કારકિર્દીની પ્રથમ પરીક્ષા પાસ કરનાર કિરીટ પટેલનું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું

શિક્ષણલક્ષી કાર્યોમાં અગ્રેસર કિરીટ પટેલની મતદારોએ નોંધ લીધી (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મુળદ...

તાપી જિલ્લાના પેન્શનરો માટે હયાતીની નોંધણી અંગે જાણવા જોગ સૂચના 

પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૧લી મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાની રહેશે  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ...

સોશિયલ મીડિયા પ્રેરણાથી હનુમંતિયાના યુવાને પેવર બ્લોક ઉદ્યોગમાં બનાવી આત્મનિર્ભરતા ની અનોખી મિસાલ

સુરત અપડાઉન કરતા યુવાને સરકારી સહાયથી શરૂ કર્યો વ્યવસાય, ૧૦ લોકોને આપ્યો રોજગાર -- પ્રદીપભાઈને રૂ. ૧૨.૮૩ લાખની લોન મળી,...

તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું  ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું

વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ  તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત...

ભગતના પ્રભાવને કારણે ઉભા થયેલા વહેમ વચ્ચે 181 ટીમે દંપતીમાં કરાવ્યું સમાધાન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પલાઇનને એક મહિલાનો કોલ મળ્યો હતો. મહિલાએ જણાવ્યું...

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પર્યાવરણની જાળવણી તથા કચરાનાં વ્યવસ્થાપન હેતુસર બેઇલ કંપનીનાં સહયોગથી સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ, અંકલેશ્વર ખાતે કંપોસ્ટિંગ...

ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં શિક્ષકો તરફથી બાળકોને તરબૂચની મિજબાની

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની ભગવા પ્રાથમિક શાળામાં આજે એક અનોખો અને હૃદયસ્પર્શી નજારો જોવા મળ્યો. કાળઝાળ ગરમી અને...

જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ

પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની...

Other