માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં થોડા દિવસ પહેલાં થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત થયા હતા : સુરત જિલ્લાના પોલીસ કર્મીઓએ એક દિવસનો પગાર મરનાર શ્રમિકોને પરિવારને આપવા આપ્યો,કુલ અઢાર લાખ રૂપિયા પોહચડવામાં આવશે : DSP ઉષાબેન રાડા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં માર્ગ ઉપર પાલોદ ગામની સીમમાં થોડા દિવસ પહેલાં માર્ગની...
