Tapi

ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત જ્ઞાન ગોષ્ઠિ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંભેટા પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ઓનલાઇન પરીક્ષા પે...

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પલાશ પર્વ 2026 નું આયોજન 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.11 :- આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ...

તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ૨૦૨૫-૨૬ અંતર્ગત ૩૮મી ગવર્નિંગ બોર્ડ બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.11 :- તાપી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલીયાના અધ્યક્ષસ્થાને આત્મા પ્રોજેક્ટ (ATMA) તાપી વર્ષ ૨૦૨૫-૨૬...

તાપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલક સાથે અવિવેક વાણી અભદ્ર વર્તન વ્યવહાર કરાતા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના શાળા સંચાલક હોદ્દેદારો દ્વારા આજરોજ તાપી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યુ હતું. આવેદનપત્રમા જણાવાયુ...

ઉચ્છલમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, શ્રી જે.બી. આહિર, પોલીસ ઇન્સ્પેકટર,...

સાસુ અને નણંદ દ્ધારા વહેમ કરી વહુને ત્રાસ આપતાં તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમજણ આપી સમાધાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાંથી 181 અભયમમા મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના સાસુ અને નણંદ તેમની...

સાયણ પ્રિમિયર લીગ સેશન-૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઓલરાઉન્ડર દેખાવ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉનમાં રહેતાં અને મૂળ માંગરોળનાં લીમોદરા ગામનાં વતની એવાં પ્રિન્સ પટેલે ઓલરાઉન્ડર દેખાવ...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈના હસ્તે સખીમંડળની બહેનોને મસાલા મશીન કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ન્યુ ગુજરાત પેટર્ન...

ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

(મુકેશ  પાડવી દ્વારા, નિઝર) : તા. 05 :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઘન...

૨૫ ફેબ્રુઆરી તાલુકા અને ૨૬ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  :05. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...

Other