Tapi

સાપુતારાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન પથ : રૂ. ૪૫.૪૨ કરોડના ખર્ચે ૨૯.૫૦ કિમી લાંબા રોડ વાઈડનીંગ કામનો પ્રારંભ ; તાપી જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી થશે 

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામોને જોડતી કડી : સાપુતારા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન પથથી તાપી જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી થશે ...

ઉચ્છલ તાલુકાના ભડભુજા ગામે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરાયું

વન વિભાગ અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 06 : તાપી જિલ્લાના ઉચ્છલ...

વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તાપી જિલ્લાની સરાહનીય ઉપલબ્ધિઓ

૯૦,૭૬૦.૩૨ હેક્ટર વન આચ્છાદન, છેલ્લા ૧૨ વર્ષમાં અંદાજિત ૨.૨૧ કરોડ વૃક્ષોનું વાવેતર --- ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ...

વ્યારાની હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 5 જૂન 2026 ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે વિશ્વ...

કુકરમુંડાના તોરંદા ક્લસ્ટરમાં ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ શિબિર યોજાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તા.05 :- તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ક્લસ્ટર ખાતે ગુરુવારે સ્થાનિક ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ...

ઈ.ચા. કલેકટર અને ડી.ડી.ઓ.શ્રી રામનિવાસ બુગાલિયાએ વાઘઝરી ગામે વૃક્ષારોપણ કરી વિવિધ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી

વાઘઝરી-મદાવ-ખાનપુર ગામની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, આંગણવાડીની કામગીરી સહિત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે આપ્યું માર્ગદર્શન -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

તાપી જિલ્લામાં ઠેર ઠેર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી

વિવિધ તાલુકાઓમાં ગ્રામસભાઓ, વૃક્ષારોપણ અને મહાસફાઈ અભિયાન યોજાયા --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫ : ૫મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે...

સોનગઢના ઘોડચીતના જંગલ વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ખેરના ઝાડો કાપતી ટોળકીના નવ આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ વ્યારા વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી સાદડવેલ/ મલંગદેવ/ફોર્ટ સોનગઢ તથા તમામ...

વ્યારા અને કીકાકુઇ રેલ્વે સ્ટેશનની વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા મરણ જનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા. ૦૫. સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.૯૧/૨૦૨૬ B.N.S.S. કલમ-૧૯૪ મુજબના કામે મરણજનાર એક અજાણ્યો પુરૂષ...