Tapi

પસંદગીના VIP નંબર મેળવવા ઇચ્છુક ટુ-વ્હીલર માલિકો ધ્યાન આપે

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલરને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 26 :- સહાયક પ્રાદેશિક...

ચોમાસા ઋતુની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૬ : ચોમાસુ-૨૦૨૬ અંતર્ગત...

સોનગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગ્રધા ખાતેથી પકડી પાડયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોશીયલ મીડીયા બુલીંગ હેઠળ દાખલ થયેલ સાયબર ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા મળેલ સુચનાના અનુસંધાને...

ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા તાપી જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લામાં ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા ટાસ્ક ફોર્સની રચના અંગે જિલ્લા સમાહર્તા શ્રી...

હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

માનનીય સુપ્રિમ કોર્ટના આદેશના સ્પષ્ટ અમલીકરણ માટે હાઈવે ઓથોરિટી સહિત સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરતા કલેકટરશ્રી દેવ ચૌધરી   (પ્રતિનિધિ દ્વારા,...

ડોલવણમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન હેઠળ વિશેષ કેમ્પ યોજાયો

પદમડુંગરી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં ૨૦૬ લાભાર્થીઓ વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત થયા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25. ડોલવણ...

વસ્તી ગણતરી-૨૭ : ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ માટે ગણતરીના દિવસો બાકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૫ :- ભારત સરકારના વસ્તી ગણતરી-૨૦૨૭ અભિયાન અંતર્ગત ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ કરવાની મુદત ટૂંક સમયમાં પૂર્ણ...

તાપી જિલ્લાના સીમ-વગડા અને માર્ગો પર ખીલેલા ગુલમહોરના મનમોહક ફૂલોની નયનરમ્ય ઝલક

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ :- કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ તાપી જિલ્લામાં આ દિવસોમાં પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળી રહ્યો...

નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિર યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લા નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત...

ઉચ્છલ તાલુકામાં વડપાડાનેસુ ખાતે નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોના રૂા.૮૮.૦૫ કરોડના કામોનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત

આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના ૨૭ વિધાનસભા...