કોડીનાર ખાતે માસૂમ બાળા ઉપર થયેલા બળાત્કારના માંગરોળ તાલુકામાં પડેલા ઘેરા પ્રત્યઘાત : અન્ય એજન્સીઓ પાસે તટસ્થ તપાસની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે,મુસ્લિમ ફકીર સમાજની માસૂમ બાળા સાથે, કોગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી, તાજેતરમાં ભાજપમાં...
