Surat

મઢી રેલ્વે સ્ટેશનેથી બેભાન અવસ્થામાં મળી આવેલ અજાણ્યા હિંદુ પુરુષનું સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મઢી રેલ્વે સ્ટેશનેથી બેભાન અવસ્થામાં મળી આવેલ અજાણ્યા હિંદુ પુરુષનું સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે...

માંગરોળ મત વિસ્તારનાં ધારાસભ્ય અને વનમંત્રીએ પોતાનાં વાડી ખાતેનાં નિવાસસ્થાને લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય અને રાજ્ય સિનિયર કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવા કે જેઓ વન વિભાગનો હવાલો...

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી મોટામિયાં બાવાની દરગાહ ખાતે ડો. પીર મતાઉદીન ચિસ્તીએ લોકોને નવા વર્ષની પાઠવેલી શુભકામના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની કોમી એકતાના દર્શન કરાવતી એતિહાસિક દરગાહ આવેલી...

મોસાલી વીજ સબસ્ટેશન ખાતે આજે ફરી ૬૬ કેવી ટીસીમાં ખામી સર્જાતા ૪૦ ગામોનો વીજપુરવઠો અઢી કલાક બંધ રહ્યો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે જેટકો દ્વારા ૬૬ કેવી વીજ સબસ્ટેશન ઉભું કરવામાં આવેલું છે. આ...

ઓલપાડ નગર સહિત તાલુકાના ગામડાઓમાં દીપોત્સવી પર્વની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  :  દીપાવલીનો તહેવાર સમગ્ર દેશના લોકો આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. આપણા સૌની જાણકારી મુજબ આ પર્વ...

માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે ખેતરમાંથી અજાણ્યા પુરૂષની મળેલી લાશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે અબ્દુલ હજીજ ઇશાકજી ભુલાના શેરડીના ખેતરમાં એક આશરે ૫૨ વર્ષીય અજાણ્યા...

કોરોના મહામારીની ખેલકુદ મહોત્સવ પર પડેલી અસર : વાડી ખાતે યોજાતો કબડ્ડી ખેલકુદ મહોત્સવ આ વર્ષે મોકૂફ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે દર વર્ષે બેસતા વર્ષનાં શુભ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ...

વાંકલ ખાતે દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ભારે ભીડ જોવા મળી  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સવારથી જ ખરીદી અર્થે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.દિવાળીનાં...

મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૧.૩૦ કલાકે વીજ પુરવઠો શરૂ થયો : આજે જેટકોની ટીમે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દીધી

મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૨ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો શરૂ થઈ શકશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી માંગરોળ...