Surat

ઝંખવાવ થી કોસંબા રાજ્યધોરીમાર્ગની બંને સાઈડો ઉપર ઉગેલી જંગલી વનસ્પતિ સાફ કરવાનું કામ શરૂ કરતું માર્ગ અને મકાન વિભાગ : વાહનચાલકોમાં આનંદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી ઝંખવાવ થી કોસંબા જતો રાજ્યધોરીમાર્ગ પસાર થાય છે. અંદાજે આ રાજ્ય ધોરીમાર્ગની લંબાઇ આશરે...

આજે દશેરાના તહેવાર નિમિતે માંગરોળ પોલીસ મથક ખાતે હથિયારોની કરવામાં આવેલી પૂજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૫ મી ઓક્ટોબરનાં રોજ દશેરાનો તહેવાર હોય, હિન્દૂ શાસ્ત્ર મુજબ આ દિવસે હથિયારોની...

માંગરોળના PSI પરેશ નાયીએ વેશપલ્ટો કરી, જુગાર રમાતા સ્થળે રેડ કરતાં એક લાખ કરતાં વધુ રોકડ રકમ, બે ફોર વહીલર, એક મોટરસાયકલ સાથે કુલ નવ લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલ સાથે દશની અટક, અન્ય ત્રણ વોન્ટેડ

બણબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા બણબા ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો...

માંગરોળ વીજ કચેરીનાં કેટલાંક કામચોર કર્મચારીઓને પગલે ગ્રાહકોની ફરિયાદો સમયસર હલ થતી નથી : ખુદ જિલ્લા પંચાયતના સદસ્યએ RTI હેઠળ નવ પ્રશ્નો પૂછી માંગેલી માહિતી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી આવેલી છે. આ કચેરીમાં...

સુરત જિલ્લામાં દીપડા બાદ હવે અજગરો નજરે પડી રહ્યા છે : બોધાન ગામેથી એક ઝાડ પરથી અજગરને વનવિભાગની ટીમે પકડી, જંગલમાં છોડી મુક્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા અને માંડવી જેવા તાલુકાઓમાં દીપડાઓ આતંક મચાવી રહયા...

ઉમરપાડા તાલુકાને ૧૩૧.૮૨ લાખના ખર્ચે ઉદ્વવહન સિંચાઈ યોજનાનો લાભ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાને આયોજન મંડળ અને શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન ફેઝ-૨ માં ઉદ્વવહન સિંચાઈ...

પ્રદેશ કોગ્રેસના સિનિયર આગેવાન અર્જુનભાઇ મોઢાવણીયાએ, દર્શન નાયકના કાર્યાલયની લીધેલી શુભેચ્છા મુલાકાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તારીખ ૨૩ મી ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઇ મોઢાવણીયાએ સુરત જિલ્લાના...

સુરત જિલ્લાના સાત તાલુકામાં પુર-સંરક્ષણ કામગીરી શરૂ

((નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લામાં ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને માંગરોળ એમ કુલ સાત તાલુકામાં ચોમાસાની...

બણબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર લોકડાઉન બાદ ફરી ખુલ્લું મુકાયું : આ વર્ષે દશેરાના દિવસે નહીં યોજાય મેળો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા ભવમાં ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો...

Other