Surat

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી એહમદ પટેલને અપાયલી અંજલી, આજે ભારતીય બંધારણ દિવસ હોય બાંધારણને જીવંત રાખવા પૂજા કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી એહમદ પટેલનેઅંજલી આપવા તથા આજે ભારતીય બધારણ દિવસ હોય બંધારણને...

માંગરોળ તાલુકાના મોસાલી ચોકડી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ગટર જર્જરીત થતાં આખરે દુકાનદારોએ પોતાના પેસે ગટર બનાવવાનું શરૂ કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકામાંથી તડકેશ્વર, નાનીનરોલી, મોસાલી ચોકડી, વાલીયા રાજ્યધોરીમાર્ગ અને કોસંબા, કોસાડી,મોસાલી ચોકડી, ઝંખવાવ રાજ્યધોરીમાર્ગ પસાર...

હવે પોલીસ વિશ્વાસ સેવાનો ઉપયોગ કરી, ટ્રાફીક સહિતની સેવામાં નિષ્ણાંત બનશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય પોલીસ તરફથી વિશ્વાસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વાસ એટલે વિડીયો ઈન્ટેગ્રેશન એન્ડ સ્ટેટ...

માંગરોળ તાલુકાના ૨૪ હજાર કરતાં વધુ રેશનકાર્ડ ધારકોને આજથી નવમી વાર વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માર્ચ માસમાં કોરોનાની મહામારી ઉભી થતાં સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવતાં અનેક કામ ધધા, મજૂરી...

માંગરોળ : DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતો માંગરોળ ખેતીવિષયક વીજફીડર જર્જરીત, એચટી વિજલાઈન અને ટીસીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપલક ઈજનેર કક્ષાની DGVCLની કચેરી કાર્યરત છે,આ કચેરીમાં મોસાલી વીજ સબસ્ટેશન...

માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર આજે રવિવારથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો થયેલો પ્રારંભ : સવારથી જ લોકોએ લાભ લેવાનું શરૂ કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આજે તારીખ ૨૨ મી નવેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે.માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો...

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ સુરત વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે પક્ષી સપ્તાહની ઊજવણી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ, વનવિભાગ...

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ થી માંડવી જતાં માર્ગ ઉપર એક મોટરસાયકલ ચાલક ઝાડ સાથે ભટકાતા, થયેલી ગંભીર ઇજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૧ મી નવેમ્બરનાં રોજ સવારે માંગ રોળ તાલુકાના ઝંખવાવ થી માંડવી જતાં રાજ્ય...

માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં વતની આત્મારામ પરમારનો વિધાનસભામાં જંગી બહુમતીથી વિજય થતાં કરાયેલું સન્માન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યની ૧૦૬ ગઢડા - વિધાનસભાની પેટાચૂંટણીમાં માંગરોળ તાલુકાનાં છમુછલ ગામના પનોતા પુત્ર આત્મારામભાઈ પરમાનો જંગી...

માંગરોળ તાલુકાના કીમ કોઠવા દરગાહ ઉપર આ વર્ષે ઉર્શ (મેળો) નહિ ઉજવાય : કોરોના મહામારીના ભાગરૂપે દરગાહ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા ના માંગરોળ તાલુકામાં આવેલ કોઠવા ગામ માં આવેલ જગ વિખ્યાત દરગાહ આવેલ છે,...