કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણાના TDO ના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયનો ચેક કલેકટરના હસ્તે અર્પણ કરાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ વિભાગોના અધિકારી-કર્મયોગીઓ નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા...
