Surat

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ ખાતે,કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે.આ કોર્ટ ખાતે સુરત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ...

ચાંદણીયા ગામે ઊભેલી ટ્રક પાછળ પલ્સર બાઈકચાલક યુવક ઘુસી જતા ઘટનાસ્થળે કરુણ મોત

રાત્રિના સમયે હાઈવા ડમ્પર ટ્રકની સિગ્નલ લાઈટ બંધ હોવાથી મારા પુત્રનું અકસ્માતે મોત નીપજયું : મૃતકના પિતા (નલિન ચૌધરી દ્વારા,...

સુરતની સુમુલ ડેરીમાં સરકારે કરેલી બે ડિરેક્ટરોની નિમણુંક રદ કરતી ગુજરાત હાઇકોર્ટ : મોસાલી ચાર રસ્તા ખાતે કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા બે માસથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સુરતની સુમુલ ડેરીનાં પ્રમુખ અને...

સુરત જિલ્લામાં દર વર્ષે ૬,૫૦૦ હેક્ટરમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  જિલ્લાના ઓલપાડ, કામરેજ, બારડોલી અને મહુવા તાલુકાઓમાં મુખ્યત્વે પરવળ, દુધી, કારેલા, તુરીયા, ગલકા, કાકડી, ગીલોડી...

માંગરોળ તાલુકાનાં નાનીફળી થી પાણીઆમલી જતો માર્ગ જર્જરીત, આદિવાસી વસ્તી ધરાવતાં ગામોની પ્રજા માટે ભારે મુશ્કેલી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીફળી, પાણીઆમલી, ભીલ વાડા માર્ગ કે જે આજદિન સુધી ડામર માર્ગ બન્યો નથી....

ગુજરાત હાઈકોર્ટે કરેલી જાહેરાતને માંગરોળ વકીલ મંડળે આવકારી, આગામી તારીખ ૨૩મી નવેમ્બરથી નીચલી અદાલતોમાં કામગીરીની છૂટ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે રાજ્યભરની તમામ અદાલતોની કેસોની કામગીરી છેલ્લા આંઠ માસથી બંધ હતી. આ પ્રશ્ને...

વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં રેશમના કીડાના ઉછેર વિષે વેબીનાર યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાઇલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશન...

સુરતનાં માંડવી ખાતે છેલ્લા નવ માસથી ઇન્ચાર્જ મામલતદારથી કામ ચાલતું હતું : નવા મામલતદાર તરીકે મનીષ પટેલની કરાયેલી નિમણુંક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં મામલતદારની જગ્યા છેલ્લા નવ માસથી ખાલી હતી અને છેલ્લા નવ માસથી માંડવી...

ઉમરપાડા તાલુકાનાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે, તાલુકા કોગ્રેસે મામલતદારને આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): ઉમરપાડા તાલુકાનાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે, આજે તારીખ ૫ મી નવેમ્બરનાં રોજ, ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિએ ઉમરપાડા...

વનમંત્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસોથી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં ખેડૂતોને પાક નુક્શાનનું વળતર ચૂકવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે તથા પાછોતર વરસાદને પગલે ખેડૂતોનાં ઉભા પાકને વ્યાપક...

Other