Surat

કોંગ્રેસના આગેવાનો એ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજીને આજરોજ માંગરોળ તાલુકાના કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં...

મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડાની પ્રજાનાં આરોગ્ય હેતુ ઓકિસજનના પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): તાજેતરમાં સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના માહામારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના મત વિસ્તાર...

DGVCL કંપનીના કર્મયોગીઓ અને ગ્રામજનોના પ્રયાસોથી ચાર ગામડાઓમાં ખોરવાયેલો વીજપુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ‘‘તાઉ-તે’’ વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના નંધોઈ ગામે એક સાથે ધરાશાયી થયેલા ૧૫ થાંભલાઓને યુધ્ધના ધોરણે ઉભા...

ઉમરપાડાના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર પગ પડતા ૬ વર્ષની બાળકીનું કરુણ મોત

રમતી રમતી બાળા ખેતરમાં પહોંચી ગઈ અને જીવંત વાયર ઉપર પગ પડતાં મોતને ભેટી. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા તાલુકાના...

વાંકલના અગ્રણી વેપારી અને દાનવીર જનક દેસાઈ કોરોના સામે જંગ હાર્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેપારી અગ્રણી અને દાનવીર જનકભાઈ દેસાઈનું કોરોનાથી નિધન થતા વાંકલના ગ્રામજનો...

માંગરોળ તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસર

-માંગરોળના અનેક ગામડાઓમાં ઘરના છાપરાં ઉડ્યા. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  તૌકતે વાવાઝોડાને કારણે માંગરોળ તાલુકાના 17 થી વધુ ગામોમાં 237...

માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોમાં કોવિડ રાહત કીટનું વિતરણ

સામાજિક ન્યાય કેન્દ્રની પહેલ: ગુજરાતના ૧૧૦૦ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરાશે (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંડવી તાલુકાના સઠવાવ...

માંગરોળ તાલુકામાં સસ્તા અનાજના વિતરણનો પ્રારંભ : સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકામા આજે બે દુકાનોમાં સમાવિષ્ટ ગામોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ હેઠળ કાર્ડ ગ્રાહકોને...

રાણીકુંડ ગામે વનવિભાગએ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકલ રેન્જ વનવિભાગને બાતમી મળતાં વનવિભાગના કર્મચારી ફોરેસ્ટર સુરેશભાઈ વસાવા,મનીષભાઈ વસાવા, નારણભાઈ...

માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે જાહેર સ્થળોને સેનેટાઈઝ કરાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે યુવાનો દ્વારા કોરોનાનાં સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરવામાં કરવામાં...