Surat

ઓલપાડ ખાતે કાર્યરત કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દીપકભાઈ દરજીએ સમીક્ષા મુલાકાત લીધી

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારણના હેતુસર કાર્યરત છે આ વૉર રૂમ (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  સમગ્ર રાજય સહિત કોરોનાનો કહેર...

ઉમરપાડાના બિલવણ ગામે કોરોના સંક્રમિત થતા પોલીસ કોન્સ્ટેબલનું અવસાન

ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું... નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા...

વન-પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના વાંકલ કન્યાછાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લા...

રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  'સમગ્ર શિક્ષા' અભિયાન...

ઉમરપાડાનાં ખૌટારામપુરા ગામે એક હજાર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ઉંમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામે કોરોના વાયરસની મહામારીને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા ૧૦૦૦ જેટલા લોકોએ...

બારડોલી પ્રાંત કચેરીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : કોરોના દર્દીઓ માટે આર્શીવાદરૂપ એવા રેમડિસીવીર ઈન્જેકશનો માટે મેળવવા માટે સુરત જિલ્લાના ગ્રામ્ય તાલુકાના દર્દીઓને મેળવવામાં...

ઓલપાડના અસ્નાબાદ ખાતે યોજાયેલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇગલ ઈલેવન ચેમ્પિયન

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઓલપાડના અસ્નાબાદ ખાતે સ્વ. મુકેશભાઈ ધીરજભાઈ પટેલના સ્મરણાર્થે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અત્રેના ક્રિકેટ ગ્રાઉન્ડ...

સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે...

માંગરોળ : ડુંગરી ગામે ધનશેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ

- ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ડુંગરી ગામના ડુંગરડી ફળિયાથી ઝાખરડા-દેગડીયા માર્ગને...

કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુશ્કેલીઓ નિવારવા ઓલપાડ ખાતે કોરોના વૉર રૂમ તેમજ કોલ સેન્ટરની શરૂઆત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સમગ્ર રાજય સહિત કોરોનાનો હાહાકાર સુરત સીટી સાથે જિલ્લાભરના ગામડાઓમાં પણ મચી રહ્યો છે ત્યારે...

Other