Surat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપક આર. દરજીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.દિપક આર.દરજીએ ઓલપાડ તાલુકાની સાધી યેર પ્રાથમિક શાળા ખાતે કોરોનાની રસીનો...

વાંકલ ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ. દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને આર.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઉકાળાનું...

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામના સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસના અંતે કોરોનાને આપી મ્હાત  

સાત દિવસ બાયપેપ અને ત્રણ દિવસ ઓક્સિજન પર સઘન સારવાર અપાઈ (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાના કહેર વચ્ચે અનેક...

સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોનો શિક્ષણયજ્ઞ કોરોના વચ્ચે બાળહિત કાજે સતત પ્રજવલિત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કવોરોન્ટાઈન, આઇસોલેશન, રેપિડ ટેસ્ટ, RT-PCR રિપોર્ટ, રેમડેેસિવિર ઇન્જેક્શન, નેગેટિવ - પોઝિટિવ, લોકડાઉન, કરફયૂ જેવાં પારિભાષિક શબ્દોથી...

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોવિડ-19ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારીશ્રી માંડવીના અધ્યક્ષસ્થાને ૨૭-૦૪-૨૦૨૧ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં...

માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે દર વર્ષે ચૈત્ર સુદ પુનમના દિવસે ઉર્સ- મેળો ઉજવાય છે જે કોરોના મહામારીને લઇ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો હતો

માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાયસમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાય હતી.ભાજપના તાલુકા...

બીઆરસી ભવન, ઓલપાડ ખાતે વિશ્વ પુસ્તક દિનની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી

પુસ્તકોનો ચેપ લગાડી જુઓ આપોઆપ કવોરોન્ટાઈન થઈ જશો.- વાયરલ મેસેજ  (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ૨૩મી એપ્રિલનો દિવસ મહાન લેખક શેક્સપિયરનો...

માંગરોળના લવેટ -ભડકુવા ગામે લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી બિનઉપયોગી

- કોરોનાનાં કપરા કાળ વચ્ચે લોકોને પીવાનાં અને ઘરવપરાશનાં પાણી માટે મુશ્કેલી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  એક તરફ કોરોનાએ...

કોરોના સારવાર માટે એમ્બ્યુલન્સ ખરીદવા રૂ.૧૨.૫૧ લાખની તત્કાલ ફાળવણી કરતા ઓલપાડના જાગૃત્ત જનપ્રતિનિધિ મુકેશભાઈ પટેલ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): દેલાડની જીવનરક્ષા હોસ્પિટલમાં અગાઉ ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને ૦૯ વેન્ટિલેટર ફાળવી આપ્યા હતા. વૈશ્વિક...

Other