Surat

વાંકલના અગ્રણી વેપારી અને દાનવીર જનક દેસાઈ કોરોના સામે જંગ હાર્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેપારી અગ્રણી અને દાનવીર જનકભાઈ દેસાઈનું કોરોનાથી નિધન થતા વાંકલના ગ્રામજનો...

માંગરોળ તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસર

-માંગરોળના અનેક ગામડાઓમાં ઘરના છાપરાં ઉડ્યા. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  તૌકતે વાવાઝોડાને કારણે માંગરોળ તાલુકાના 17 થી વધુ ગામોમાં 237...

માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોમાં કોવિડ રાહત કીટનું વિતરણ

સામાજિક ન્યાય કેન્દ્રની પહેલ: ગુજરાતના ૧૧૦૦ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરાશે (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંડવી તાલુકાના સઠવાવ...

માંગરોળ તાલુકામાં સસ્તા અનાજના વિતરણનો પ્રારંભ : સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકામા આજે બે દુકાનોમાં સમાવિષ્ટ ગામોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ હેઠળ કાર્ડ ગ્રાહકોને...

રાણીકુંડ ગામે વનવિભાગએ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકલ રેન્જ વનવિભાગને બાતમી મળતાં વનવિભાગના કર્મચારી ફોરેસ્ટર સુરેશભાઈ વસાવા,મનીષભાઈ વસાવા, નારણભાઈ...

માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે જાહેર સ્થળોને સેનેટાઈઝ કરાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે યુવાનો દ્વારા કોરોનાનાં સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરવામાં કરવામાં...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને ૧૧ મેથી અનાજ વિતરણ શરૂ કરાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ AAY...

ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલયમાં ૬૦ બેડ ની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરતના આદિવાસી પછાત વિસ્તારમાં ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલય ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાના સફળ પ્રયત્નો થી...

વાંકલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાનું વિતરણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડ સેન્ટરમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલભાઈ પઠાણ દ્વારા એકલાખ...

વનમંત્રીની પ્રેસ કોન્ફરન્સ : મીડિયાને કોવિડ કામગીરીની વિગતો આપી

સુરત શહેરમાં કાર્યરત ૨૩૭ અને ગ્રામ્યમાં ૩૯ ધન્વંતરિ રથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવાર સેવાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે રાજ્ય...

Other