Surat

માંગરોળના લવેટ ગામે માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે...

અમેરિકામાં રહેતા વાંકલ ગામના પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતન પ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર...

ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક કંપની નાની નરોલી P.H.C.ના દર્દીઓની જરૂરિયાત પ્રમાણે એમ્બ્યુલન્સ સેવા પુરી પાડશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના શાહ ગામે કાર્યરત ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્ક કંપની નાની નરોલી P.H.C. કેન્દ્ર...

ઝંખવાવ ગામે એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો

-આરોગ્ય વિભાગની ટીમે પોલીસ સાથે દરોડો પાડી એલોપેથિક દવાના મોટા જથ્થા સાથે ડોકટરની ધરપકડ કરી.  (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના...

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એસ.ઓ.જીના માણસો માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં...

માંગરોળના શાહ ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

યુવકના ઘરે પહોંચેલી યુવતીને ઘરે લઈ આવ્યા બાદ આત્મહત્યા કરી. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના શાહ ગામે ગામના...

કોંગ્રેસના આગેવાનો એ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજીને આજરોજ માંગરોળ તાલુકાના કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં...

મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડાની પ્રજાનાં આરોગ્ય હેતુ ઓકિસજનના પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): તાજેતરમાં સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના માહામારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના મત વિસ્તાર...

DGVCL કંપનીના કર્મયોગીઓ અને ગ્રામજનોના પ્રયાસોથી ચાર ગામડાઓમાં ખોરવાયેલો વીજપુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ‘‘તાઉ-તે’’ વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના નંધોઈ ગામે એક સાથે ધરાશાયી થયેલા ૧૫ થાંભલાઓને યુધ્ધના ધોરણે ઉભા...

ઉમરપાડાના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર પગ પડતા ૬ વર્ષની બાળકીનું કરુણ મોત

રમતી રમતી બાળા ખેતરમાં પહોંચી ગઈ અને જીવંત વાયર ઉપર પગ પડતાં મોતને ભેટી. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા તાલુકાના...

Other