Surat

ડભોલીમાં તબેલા હટાવવા ગયેલી ટીમના JCB સામે પશુપાલકોનો સૂઈ જઈ વિરોધ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; રખડતાં ઢોરોના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે હુકમ કરતાં જ પાલિકા હરકતમાં આવ્યું છે. અને કતારગામ પાલિકા...

મિત્રએ દગો દેતા ઝેરી દવા પીને પ્રૌઢે આત્મહત્યા કરી

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોટે આપઘાત કરી લેતા સરકાર મચી ગઈ હતી. મૃતકે તેના...

સુરતમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ, સ્પાના માલિક સહિત ત્રણ મહિલાઓ ઝડપાઈ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) -સુરતમાં સ્પાની આર્ડમાં ધમધમતા દેહ વેપારના ધંધા પર છાશવારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે. ત્યારે...

3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પાંડેસરાના કાપડ વેપારીની NIAની 2 ટીમે 8 કલાક પૂછપરછ કરી

(સુશાંત શીંદે દ્વારા, સુરત) -એક વર્ષ પહેલા ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી DRIએ પકડેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલામાં NIAની ટીમ...

હરિપુરા કોઝવે પર છેલ્લા 47 દિવસમાં 37 દિવસ વાહન વ્યવહાર બંધ, 13 ગામના લોકોને અવરજવર માટે 23 કિ.મી.નો ચકરાવો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) :  ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ થતા રૂલ લેવલ જાળવવા...

એક વર્ષમાં 9 શહેરો સાથે કનેક્ટિવિટી ઘટી, દિલ્હીની 9માંથી 5 ફ્લાઇટ બંધ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -વધતા ભાડા અને ઓછી ઓક્યુપન્સીના કારણે સુરત એરપોર્ટથી 9 શહેરોની એર કનેક્ટિવિટી 1 વર્ષમાં બંધ થઈ...

મુંબઈમાં સૌથી મોટા 21 ફૂટના ‘ગીરગાંવના રાજા’ની જેમ બેગમપુરાના 25 ફૂટના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : કોરોનાના 2 વર્ષ બાદ હવે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વખતે સુરતના ગણેશ આયોજકો...

આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૨૩ વલસાડ જિલ્લા મથકે સર્કિટ હાઉસ મુકામે આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત...

FIR સામે બોઘરાની હાઇકોર્ટમાં પિટિશન, વકીલો કાલે રેલી કાઢશે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -ટીઆરબી હેડ સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલામાં એટ્રોસિટીની ફરિયાદ સામે વકીલ બોઘરાએ હાઇકોર્ટમાં...

ઉધનાની સોસાયટીમાં મોડી રાત્રે DJ બંધ કરાવવા ગયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમાર

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ઉધના વિસ્તારમાં ગણપતિ સ્થાપના માટે શ્રીજીની પ્રતિમા સોસાયટીના રહેશો દ્વારા લાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ...