Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કોઈનું મન અને માન સાચવતા શીખી લઈએ તો જીવનમાં ઘણું બધું સચવાય જાય : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

ત્રિદિવસીય ઉજવણી દરમિયાન તા: ૬ અને ૭ના દિવસે HHFMC પબ્લિક સ્કૂલમાં વિશેષ સ્કોલરશીપ વિતરણ, મેડિકલ કેમ્પ, આંખનો કેમ્પ, ભોજન, ફેરવેલ...

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પટેલનું દુઃખદ અવસાન

ફરજની શાળામાં તેમનાં અંતિમ દર્શન દરમિયાન બાળકો, શિક્ષકગણ તથા વાલીજનો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા પ્રશસ્ત એપ્લિકેશન અંગેની તાલીમ યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી.યુનિટ, સુરત પ્રેરિત દિવ્યાંગ વિદ્યાર્થીઓનાં શિક્ષણને વધુ સુવ્યવસ્થિત અને ટેક્નોલોજીયુક્ત બનાવવાનાં હેતુસર બ્લોક રિસોર્સ...

તાપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલક સાથે અવિવેક વાણી અભદ્ર વર્તન વ્યવહાર કરાતા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના શાળા સંચાલક હોદ્દેદારો દ્વારા આજરોજ તાપી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યુ હતું. આવેદનપત્રમા જણાવાયુ...

ઉચ્છલમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, શ્રી જે.બી. આહિર, પોલીસ ઇન્સ્પેકટર,...

સાસુ અને નણંદ દ્ધારા વહેમ કરી વહુને ત્રાસ આપતાં તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમજણ આપી સમાધાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાંથી 181 અભયમમા મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના સાસુ અને નણંદ તેમની...

સાયણ પ્રિમિયર લીગ સેશન-૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઓલરાઉન્ડર દેખાવ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉનમાં રહેતાં અને મૂળ માંગરોળનાં લીમોદરા ગામનાં વતની એવાં પ્રિન્સ પટેલે ઓલરાઉન્ડર દેખાવ...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈના હસ્તે સખીમંડળની બહેનોને મસાલા મશીન કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ન્યુ ગુજરાત પેટર્ન...

ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

(મુકેશ  પાડવી દ્વારા, નિઝર) : તા. 05 :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઘન...

૨૫ ફેબ્રુઆરી તાલુકા અને ૨૬ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  :05. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...