Surat

વેકેશનની પૂર્વ સંધ્યાએ ઓલપાડની સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રકાશનો પર્વ દિવાળી વેકેશન પૂર્વે ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શ્રધ્ધા, ઉત્સાહ અને...

ઓલપાડ તાલુકાની મીંઢી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મીંઢી પ્રાથમિક શાળામાં ગામનાં વતની અરવિંદભાઈ નરોત્તમભાઇ પટેલ...

ઓલપાડની સોંદામીઠા આશ્રમ શાળામાં અસનાડનાં કંથારીયા પરિવાર દ્વારા તિથિ ભોજન તથા શૈક્ષણિક કીટ વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ....

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,...

શાળા બહારનાં બાળકોનાં સર્વે અંતર્ગત ઓલપાડ બી.આર.સી. ભવન ખાતે મિટિંગ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળા બહારનાં બાળકોનાં સર્વે 2023 - 24 અંતર્ગત બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની મિટિંગનું આયોજન...

પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 નાં પ્રતિભાશાળી આચાર્ય પ્રકાશ પરમારનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

પ્રકાશ પરમાર રચિત 'પ્રજ્ઞા ગીત' તથા 'આંગળાનો જાદુ' રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં આજે પણ સતત ગુંજે છે (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :...

સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો...

માંડવીના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજે કરી દશેરા મહોત્સવની ઉજવણી : શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, માંડવી) : તા: ૨૫: સુરત જિલ્લાના માંડવી નગરના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા સાથે દશેરા...

નવરાત્રિનાં પ્રથમ દિવસે સ્થાપિત માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી મહિલા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા...

અંતરને આસ્થાથી અલંકારીત કરતાં શિખવાડતી શૈલી એટલે જ સૂફીવાદ- ડો. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કડીવાલા યંગ સર્કલ દ્રારા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ગાદીપતિ- સજ્જાદાનશીન હિઝ હોલીનેસ...

Other