ઓલપાડની મીરજાપોર ભગવા અને મોરબ્રાંચ પ્રાથમિક શાળાનાં બાળકોએ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ હોય છે. પ્રવાસે જવાથી તેમનામાં સંપ, સહકાર, ભાઈચારો, સહનશીલતા, સાહસીકતા જેવાં ગુણોનો...
