Surat

ઉઘના રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપરથી મૃત હાલતમાં મળેલ અજાણ્યા પુરુષનાં વાલી વારસો જોગ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. ૪૩/૨૦૨૩...

નિરાશામાંથી પણ હાસ્ય નિષ્પન્ન કરવાની ખૂબી ધરાવતાં કર્મઠ શિક્ષક મહેન્દ્રસિંહ વાંસિયાનો વિદાય સન્માન સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ચોર્યાસી તાલુકાની વાંઝ પ્રાથમિક શાળાનાં માજી કેન્દ્વાચાર્ય અને ચોર્યાસી તાલુકા...

મેરેથોન, સાયકલિંગ, ઈનોવેશન જેવાં વિવિધ ક્ષેત્રે 101 મેડલ સાથે ડૉ.ધર્મેશ પટેલ અણનમ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જેને કંઈ કરવું છે એને કોઈ આંધી તુફાન રોકી શકે નહીં. આ ઉક્તિને સુરત જિલ્લાનાં દરિયાકિનારે...

તાલુકા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં પારડીઝાંખરીની કૃતિ વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે વિજેતા બની

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો કુમારી સેલીના રાઠોડ અને...

નર્મદા તટે યોજાયેલ મેરેથોન દોડમાં કૌશિકા પટેલ સ્વચ્છતા સંદેશવાહક તરીકે જોડાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નર્મદા મૈયાને સ્વચ્છ અને સુંદર રાખવાનાં શુભ આશય સાથે જુના નેશનલ હાઇવે નં.8 ભરૂચ ખાતે નર્મદા...

‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ થીમ આધારિત ઓલપાડ તાલુકાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું

આધુનિક યુગમાં આપણી દશા અને દિશા બદલવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વિજ્ઞાન : તા.પં. સદસ્ય વનરાજસિંહ બારડ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી મેરેથોનમાં ડો. જનક મોદીની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં અમદાવાદ ખાતે અદાણી દ્વારા મેરેથોન યોજવામાં આવી હતી. જેમાં મૂળ ભરૂચ જિલ્લાનાં હાંસોટ ટાઉનનાં વતની...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ મંડળે રાજ્યનાં વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત યોજી

મંત્રીશ્રીઓને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવવા સાથે શિક્ષકોનાં પડતર પ્રશ્નો અંગે નમ્ર રજૂઆત (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક...

ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં Astronomy વર્કશોપનું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અમેરીકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને L & T નાં સહયોગથી ચાલતા ડિજિટલ ઇક્વિલાઈઝર પ્રોગ્રામ હેઠળની ઓલપાડ અને...

હાંસોટ નગરની દરુ ખડકી ખાતે ગાયનાં છાણથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરાઈ

 (વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. વિદ્વાનો એવું માને...

Other