Surat

ભરૂચની SVMIT એન્જીિનીયરીંગ કોલેજનાં વિદ્યાર્થીની GTU ની ખો-ખો ટીમમાં પસંદગી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગત તા.17 સપ્ટેમ્બરનાં રોજ ખો-ખોની રમત માટે ટીમ સિલેક્શન કેમ્પનું આયોજન કિર્તિસ્થંભ...

ઓલપાડની ડભારી પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હાલ વિધ્નહર્તા દેવ ગણેશજીની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની...

ઓલપાડ કાંઠા વિસ્તારનાં ધનશેર ગામનાં યંગસ્ટાર ગૃપ દ્રારા ગણેશોત્સવ નિમિત્તે ગૌ રક્ષા દાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હાલ ગામેગામ ગણેશોત્સવની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી ચાલી રહી છે. જેને સમાંતર ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં...

ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને...

ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં જીવનકૌશલ્યો આધારિત બાળમેળા યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પ્રેરિત જીવન કૌશલ્યો આધારિત બાળમેળાનું...

નેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ પ્રેરિત પીરામણ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નેશનલ...

સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સમાજને ફીટ રાખવાનાં હકારાત્મક સંદેશ...

ઓલપાડનાં કરમલા ગામ સ્થિત મધુરમ વિલા યુવક મંડળ દ્વારા સ્થાપિત ઈકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

જળચર સજીવોને ધ્યાને રાખી મૂર્તિ સ્થાપન કરી સમાજને હકારાત્મક સંદેશ પાઠવવાનો સ્તુતત્ય પ્રયાસ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કરમલા...

ઓલપાડ નગરનાં બાપાને ભાવભીની વિદાય…

પ્રતિવર્ષ તિથિ અનુસાર વિધ્નવિધાતા ગણેશજીનું પરંપરાગત રીતે સ્થાપન અનેક લોકો પોતાનાં સ્વગૃહે કરતાં હોય છે. સ્થાપન સાથે સૌ ખૂબ જ...

ઓલપાડની લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં ગૌરી ગણેશનું ભક્તિભાવપૂર્વક સ્થાપન અને વિસર્જન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમૃદ્ધિ અને જ્ઞાનનાં દેવતા ગણેશજી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 થી 17 સપ્ટેમ્બર...

Other