Surat

સમગ્ર શિક્ષા અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા સુરત દ્વારા આઈ.ઈ.ડી. અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અત્રેનાં બ્લોક રિસોર્સ...

ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળાની કૃતિ જીલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ભાગ લેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો સિધ્ધિ પટેલ અને શિવ...

ગુજરાત રાજ્ય મહિલા અને બાળવિકાસ વિભાગ પ્રેરિત આઈ.સી.ડી.એસ. શાખા સુરત દ્વારા ભૂલકા મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું

ભૂલકાંઓનાં શિક્ષણમાં નવીનતા અને સરળતા લાવવાનાં મૂળભૂત હેતુસર ભૂલકાં મેળાનું આયોજન (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાનાં ધી માંડવી એજ્યુકેશન...

યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જરૂરી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ પણ નવ વર્ષની નાની વયે પ્રથમવાર યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :તા....

મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારો માટે ખાસ નોંધણી ઝુંબેશ યોજવામાં આવી   

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી સુધીનાં અંતર્ગત...

મઢી સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સીઝન 2024 -25 ની શરૂઆત કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની આજરોજ તા.12/11/24 ને મંગળવાર...

NPAના નેજા હેઠળ આજરોજ વલસાડ જીલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોરની ખાતાકીય તપાસ કરી બદલીની માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા. 12મીનાં રોજ વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર...

સુરત કલેકટરને મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી કહેવાતા તોડબાજ પત્રકારો પર કાર્યવાહીની માંગ કરાઈ

સાબીર અબ્દુલ હમીદ શેખ કે જેઓ પોતે પત્રકાર છે અને “દિવ્ય સંદેશ” નામનું એક દૈનિક સમાચાર પત્ર પબ્લીશ કરે છે....

પરંપરાગત રંગોળી પ્રથા : લાભપાંચમની પૂર્વ રાત્રિએ આ પરંપરાગત રંગોળી સજાવટમાં વ્યસ્ત એક પરિવાર કેમેરામાં ક્લિક થયો

દિવાળીનાં તહેવારોમાં રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે જે આજપર્યંત યથાવત છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે...

નીતિ, રીતિ અને પ્રિતીનાં સમન્વયથી નવું વર્ષ પસાર થાય એ દિશામાં પ્રયત્નશીલ રહીએઃ ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર સંસ્કાર આપો તેમજ ઘેર ઘેર...