Surat

સુરત મહાનગરપાલિકાનાં કર્મચારીને 7 લાખનાં ચેક રીટર્નનાં કેસમાં ઓલપાડનાં એડી.ચીફ જ્યુ.મેજી. દ્વારા 1 વર્ષની કેદની સજા ફટકારાઈ તથા વળતર તરીકે ફરીયાદીને 7 લાખ રૂપિયા ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો

ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળાનાં બાળકોએ પતંગ ઉડાડી આનંદમેળાની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળામાં પતંગોત્સવ સાથે આનંદમેળાનું આયોજન કરવામાં...

તાલુકા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં કરંજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઝળકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન, ઓલપાડ...

અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં અંકલેશ્વરની છાત્રાઓએ સિદ્ધિ મેળવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત 'જિજ્ઞાસા' પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી શાળાઓનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ...

ઓલપાડની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનો ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરવા સાથે તાલુકામાં ડંકો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ નગર સ્થિત સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાએ...

શિક્ષણનો ઉદ્દેશ હોલ નહીં, માહોલ બનાવવાનો છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

વિદ્યાર્થીઓને દિશા અને ગતિશીલતાનો પરિચય કરાવવો એ વાલી અને શાળાની સંયુક્ત જવાબદારી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી HHFMC પબ્લિક સ્કૂલનો...

ખેલમહાકુંભ 2025 ની દોડ સ્પર્ધામાં રાજનગર પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની...

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે મકરસંક્રાંતિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયાબજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે મકરસંક્રાંતિની...

અભૂતપૂર્વ એકતા- માનવતાના માહોલમાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન

૧૫ દિવસ ભક્તિ- ભાવ તથા અધ્યાત્મનો અનેરો મહિમા, હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરૂ મહત્વ હોય લાંબી કતારો જોવા મળી. સમગ્ર માનવસમાજ...

નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું...