Surat

અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા માટે SVMIT ભરુચની મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા કાર્યક્રમ માટે ESPI નાં સહયોગથી SVMIT, ભરુચની મુલાકાત લીધી...

પ્રાથમિક શાળા શામપુરામાં સ્વ. સુનિતાબેન ચૌધરીનાં સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન પીરસાયું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળા શામપુરામાં જશવંતાબેન ગોવિંદભાઈ ચૌધરી તરફથી સ્વ....

ઓલપાડ તાલુકાનાં જયોતિષ નિલેશ પટેલની આગાહી સાચી ઠરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કટાર લેખક જ્યોતિષ ડો.નિલેશ પટેલે એક જાણીતા અખબારમાં મે મહિનામાં આગાહી કરતાં જણાવ્યું હતું...

અંકલેશ્વરની સ્ટેશન શાળા નંબર 22 માં વિદાય સન્માન સમારોહ યોજાયો 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત સ્ટેશન મિશ્ર શાળા નં-22 માં શ્રીમતી સાધનાબેન મહિડાનો વિદાય સન્માન...

ઓલપાડની કુડસદ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું...

માંડવી તાલુકાનાં ગામતળાવખુર્દ ખાતે ગ્રામ વિકાસ માટે ગ્રામ સંવાદ-2025 કાર્યક્રમ યોજાયો

 (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   સહારો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતનાં માંડવી તાલુકાનાં ગામતળાવખુર્દ ખાતે 'ગ્રામ સંવાદ-2025' નામક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં...

ગાયત્રી પરિવાર મોર દ્વારા ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસમાં...

ઓલપાડના અંભેટા ખાતે હિન્દુ પવિત્ર ધાર્મિક વિધિ કન્યા પૂજા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કન્યા પૂજા એક હિન્દુ પવિત્ર ધાર્મિક વિધિ છે જે અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,...

અજાણ્યા વ્યક્તિના એક કોલ થકી મળી આવેલા પીડીતાને સુરક્ષિત રીતે આશ્રય અપાવતા 181 અભયમ ટીમ ઉમરા સુરત

(પ્રતિનિધિ દ્વારા, સુરત) ; ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે આશરે 42 વર્ષના એક...

અંકલેશ્વરની રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પર્યાવરણની જાળવણી તથા ધરતીને હરિયાળી બનાવવાનાં ઉદ્દેશ્યથી રોટરી ક્લબ, અંકલેશ્વર દ્વારા નગરનાં કસ્બાતીવાડ કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણનો...

Other