Surat

નમો કે નામ રક્તદાન: તારીખ 16 સપ્ટેમ્બરનાં રોજ સુરત જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘની માંગણીને શિક્ષણ નિયામકે ગ્રાહ્ય રાખી તા.16 સપ્ટેમ્બરનાં રોજ શાળાનો સમય સવારનો રાખવા અંગે પત્ર જારી કર્યો...

ઓલપાડનાં ભાંડુત ગામનાં ધર્મેન્દ્ર પટેલનું પ્રતિભાશાળી ગુરુવર્ય એવોર્ડથી સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ ફાળો આપનારા...

ઓલપાડની પીએમશ્રી કુદિયાણા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતી અનેરી પટેલ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  SGFI સુરત ગ્રામ્ય નેટબોલની જિલ્લા કક્ષાની સ્પર્ધા ધી વરાડ સાર્વજનિક વિધાલય, રાયમ ખાતે યોજવામાં આવી હતી....

બાલાજી ગર્લ્સની વિદ્યાર્થીનીઓની ઝળહળતી સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત મહાનગરપાલિકા આયોજિત "ડેન્ગ્યુ મલેરિયા નિયંત્રણ" અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન તારીખ 7/8/2025 નાં રોજ અંબાબા ગર્લ્સ...

જન જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્મિત યુવક મંડળે ગણેશોત્સવને સાર્થક બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત પાલણપોરનાં સ્મિત યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે ગણેશોત્સવ દરમિયાન વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં...

જન જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્મિત યુવક મંડળે ગણેશોત્સવને સાર્થક બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સુરત પાલણપોરનાં સ્મિત યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે ગણેશોત્સવ દરમિયાન વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં...

મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દરગાહ કંપાઉન્ડ મોટામિયાં માંગરોલની...

કન્યાશાળા બ્રાન્ચ નંબર -૧ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તત્વચિંતક, વિદ્વાન શિક્ષક, પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યા...

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળકો ઉમળકાભેર એક દિવસનાં શિક્ષક બન્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિન નિમિતે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો...

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં જાતીય સંવેદનશીલતા અને POSH અધિનિયમ-૨૦૧૩ અંગે વર્કશોપ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડા સાહેબની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી...