Surat

અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ વાંકલ ખાતે યોજાયો

(નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત શ્રી અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન...

સાચા આદિવાસી બચાવ સમિતિ પ્રશ્ન ઉકેલાતા વાંકલ ઝંખવાવ માં ફટાકડા ફોડી મંત્રી ગણપત વસાવાનું સ્વાગત સંમાન કરાયું

ભાજપ પ્રજાના આદિવાસી આગેવાનોએ ફૂલો નો હાર પહેરાવી મંત્રીનો આભાર માન્યો (નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  : રાજ્ય સરકાર રે સાચા...

માંડવી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ખેરના લાકડા વહન કરતી ટાટા પીકઅપ ઝડપી પાડી

(નિલય ચૌહાણ દ્વારા,  ડેગદિયા) :  નાયબ વન સંરક્ષકશ્રી સુરત પુનિત નેયર સાહેબને મળેલ ગુપ્ત બાતમીના આધારે તથા મદદનીશ વન સંરક્ષક મોબાઈલ...

ઉમરપાડાના ચારણી ગામે લગન પ્રસંગમાં આવી રહેલા બાઇક ચાલક યુવક દિશાસૂચક બોર્ડ સાથે ભટકાતા કરૂણ મોત

બલાલકુવા ગામનો અંકિત ગડવી દાદરા ગામનો જીગ્નેશ સાથે ચારણી ગામે આવ્યો હતો (નિલય ચૌહાણ દ્વારા,  ડેગદિયા) :  ઉમરપાડા તાલુકાના ચા ર...

ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી શ્રેષ્ઠ શાળાના એવોર્ડ થી સન્માનિત થઈ

(નિલય ચૌહાણ દ્વારા,  ડેગદિયા) :  ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી શ્રેષ્ઠ શાળાના એવોર્ડથી સન્માનિત થઈ, મુંબઈ સ્થિત કલા ચિલ્ડ્રન એકેડેમી દ્વારા...

માંડવી દિવાળીબા સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે સેમિનાર યોજાયો

(નિલય ચૌહાણ દ્વારા,  ડેગદિયા) : માંડવી દિવાળીબા સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે સેમિનાર યોજાયો જેમાં કોલેજના 450 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ...

કાલીજામણ પ્રાથમિક શાળામા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) :   સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાલી જામણ પ્રાથમિક શાળા મા 71 મા પ્રજાસત્તાક પર્વની...

બારડોલી વિભાગમા વિભાગીય પોલીસ અધિકારી આર.એન. સોલંકીનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) :   સુરત જિલ્લા ના માંગરોલ મુકામે 71 મા જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી માનનીય...

વડોલી ગામે 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) :  ઓલપાડ તાલુકાના મોજે વડોલીગામ માં 71 માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી થઈ હતી, વડોલી...

અંતરનો અજંપો આપણને જંપવા દેતો નથી : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) :  ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ...